________________
જન જેટલી છે. તેમજ બાહયથી–સ્થૂલતાની અપેક્ષાર્થ–આઠ જન જેટલી છે. આ સર્વાત્મના મણિમય છે યાવત્ પ્રતિરૂપ છે. (તણે મળિોઢિયા ઉત્તિ
સ્થળ માળવા એ goor) આ મણિમયપીઠિકાની ઉપર એક માણવક નામે ચિત્યસ્તંભ કહેવાય છે. (if નોળારૂં કરું વત્તે વોચ વહેળ કોથળ विक्खंभेणं अडयालीसइ अंसिए, अडयालीसइ कोडीए, अडयालीसइ विग्गहिए, सेसं ના મચિરણ) આ ચિત્યસ્તંભની ઊંચાઈ ૬૦ જન જેટલી છે. ઉદ્વેધ (પાયાનું ઊંડાણ) ૧ જન જેટલો છે. એક જન એટલે જ એમને વિસ્તાર છે. ૪૮ એના ખૂણાઓ છે. ૪૮ એના અગ્રભાગ છે અને ૪૮ એના વિભાગો છે, એ સિવાયનું બધું વર્ણન એનું મહેન્દ્રવજના વર્ણન પ્રમાણે જ સમજવું જોઈએ. (માળવાન્સ નં રેહાંમસ ૩ષત્તિ વારસોથળા દેત્તા દેવિ વારતાંजोयणाई वज्जेत्ता, मज्जे बत्तीसाए जोयणेसु एत्थ णं बहवे सुवण्णरुपमया फलगा પળા) આ માણવક સ્તંભની ઉપર ૧૨ જન પહોંચીને અને નીચે રહેલા ૧૨ જન સિવાય શેષ ૩૬ યજમાં ઘણું સુવર્ણપ્યમય ફલકો કહેવામાં આવ્યાં છે. ( તેવુ સુવાવસુ સ્ટાસુ વહુ વફરામવા જાવંતા પત્તા) તે સુવર્ણ પ્યમય ફલકમાં વજનમય નાગદૂતે કહેવાય છે. (તેમ જ વફરામ
નાતે, વ રચચાના સિFIT GUmત્તા) તે વજરત્નમય નાગદંતે (ખીંટીઓ) ઉપર ઘણાં રજતમય શીંકાઓ છે. (તેનું સચચામણું સિક્રષ્ણુ વ વરૂમચા ઢવકૃતમુચા grળTT) તે રજતમય શીંકાઓની ઉપર ઘણું વજીરનમય ગાળવસ્તુ જેવા ગેળસમુદ્રગનામક પાત્ર વિશેષ કહેવાય છે. (તે, જ વામણું જોવસમુહુ વહવે નિળસTો સંનિધિવત્તાસો વદંતિ )તે વજરત્નમય ગાળસમુદ્રમાં ઘણી જિનાસ્થિઓ (ફૂલો) મૂકી રાખી છે, (તાજો બં सूरियाभस्स देवस्स अन्नेसिंच बहूणं देवाणय देवीणं य अच्चणिज्जाओ जाव पुज्जुवाળિજ્ઞાળો) એ જિનાથિએ સૂર્યાભદેવના માટે અને બીજા બધાં દેવદેવીઓ માટે અર્ચનીય છે, યાવત પમ્પાસનીય છે. (માળવાર હંમરસ ઉત્તર પ્રદ
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૧૬