________________
ગોળ ગોળ લાંબી લાંબી માળાઓ-(માળાસમૂહો) વડે તે સમલંકૃત કર્યું યાવત પછી ધૂપ કર્યો. તેવ સાહિળિસ્કે તારે મુમંઢવે નવ વિિસ્ટસ કુદવસ વઘુમાસમાણ તેણેવ વાછરૂ ) ત્યાર પછી તે સૂર્યાભદેવે જ્યાં દક્ષિણાત્ય દ્વારમાં મુખમંડપ હતું અને તેમાં પણ જ્યાં તે દક્ષિણાત્ય મુખમંડપનો બહુમધ્ય દેશભાગ હતું ત્યાં ગયો, (સ્ટોમરૂલ્ય ઘરમુર) ત્યાં જઈને તેણે લમહસ્તક લીધે (વઘુમક્સરમાં ટોમi વમન ) અને પછી તેણે તે લમહસ્તકથી તેના બહૂમમધ્યદેશભાગનું પ્રમાર્જન કર્યું. (રિઘાણ રાધારાણ અમુફ) અને દિવ્ય જલધારાથી તેનું સિચન કર્યું. (સરનું જોતીરાળvi ||જિતરું મંઢ કઢિ) અને સરસ ગશીર્ષ ચંદનથી પંચાંગુલિતલવાળા મંડલકની ત્યાં રચના કરી. (વચાર્દિર વાવ થ૪૩) ત્યાર પછી તેણે કચગ્રહગૃહીત યાવત વિપ્રમુક્ત પાંચવર્ણવાળા પુપિયા તે સ્થાનને સુશોભિત કર્યું અને ત્યારબાદ ધૂપ સળગાવ્યો. (ત્ર વારિરિઝરત મુહમંફવસ પથિમિ રે તેર વાછરુ) ત્યારપછી તે સૂર્યાભદેવ દાક્ષિણ મુખમંડપના પાશ્ચાત્યદ્વાર પર આવ્યા. (સ્ત્રોમहत्थमं परामुसइ, दारचेडीओ य, सालभंजियाओ, बालरूवए य लोमहत्थेणं परामुसइ) ત્યાં જઈને તેણે મહસ્તક હાથમાં લીધું અને તેનાથી દ્વારશાખાઓ, શાલભંજિકાઓ અને વાલરૂપને સાફ કર્યા, (રિવાઈ ધારા, સરળ રીતળે રાજી ૪) ત્યાર પછી દિવ્યજલધારાથી તેમનું સિંચન કર્યું. અને સરલગશીર્ષ. ચંદનના લેપથી તેમને ચર્ચિત કર્યા તથા પુષ્પ યાવત્ આભરણેથી તેમને સજિજત કર્યા. અને ત્યારબાદ ઉપરથી નીચે સુધી લટકતી માળાઓના સમૂહથી તે સ્થાનને સુશોભિત કર્યા. ત્યારબાદ કચગૃહગૃહીત યાવતુ વિપ્રયુક્ત પાંચવર્ણવાળાં પુષ્પો અર્પિત કર્યા અને ધૂપ સળગાવ્યો. (પુષ્કાળું નાવ માળા રે ) આ વાત અહીં આ સૂત્ર પાઠ વડે પ્રકટ કરવામાં આવી છે. (તણ તે મૂરિયામાં તેવો નેળેવ ફિળિમુહૂમંસ ઉત્તરસ્ત્રી મયંતી, તે વવાદ) ત્યારપછી તે સૂર્યાભદેવ જ્યા દાક્ષિણાત્ય મંડપની ઉત્તરીયા સ્તંભ પંક્તિ હતી ત્યાં આવ્યા. (लोमहत्थगं परामुसइ थंभेय, सालभंजियाओ य वालरूवए य लोमहत्थएणं vમm૬, કદ્દાવ પરિથમિસ રસ જ્ઞાવ પૂર્વ ઢચરૂ) ત્યાં જઈને તેણે લોમહસ્તક એટલે કે રૂવાડાવાળી સાવરણી હાથમાં લીધી અને તેનાથી સ્તંભે, શાલભંજિકાઓ અને વ્યાલરૂપોને સાફ કર્યા, તેમજ દિવ્ય જલધારાથી સિંચન
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૫૬