________________
જેવી રીતે કોઈ સરોવરની સ્તુતિ કરતાં સરોવરને આદરાઈ તેમાં સાગરનું આજે પણ જેમ કે આ સરોવર સાગર છે, તેવી જ રીતે માતા અને પિતાની કરે છે. સ્તુતિ કરતાં તેનામાં દેવાપણાનું આરોપણ કરે છે જેમકે “આ મારા માતા પિતા દેવ છે” જેમકે “અમારી માતા ભદ્રા સાર્થવાહી દેવગુરુ સમાન છે” એ શાસ્ત્ર પ્રમાણથી
જનદેવથી અધિક કેઈ આદરણીય નથી. ” એવું મનમાં સમજીને સૂર્યાભદેવ કામદેવની પ્રતિમામાં જીનત્વનું આરોપણ કરીને ‘નમોસ્થળઇત્યાદિ સૂત્રથી સ્તુતિ કરે છે. 'नमोत्थुणं अरहंताणं जाव संपत्ताणं' इत्यादि ।
સૂત્રાર્થ–(નમસ્થળ કરતા નવ સંપત્તાનું) યાવત્ સિદ્ધિગતિ નામક સ્થાનને પામેલા અરિહંત ભગવંતને નમસ્કાર છે. આ પ્રમાણે કહીને તે સૂર્યાભદેવે (વરુ નમતરુ) જિનપ્રતિમાઓને વન્દન તેમજ નમસ્કાર કર્યા. (ચંદ્રિત્ત નર્નાસિત્તા નેવ સિદ્ધાચાર વહૂમમાણ સ્ત્રોમથે રૂમઝ) વંદન તેમજ નમસ્કાર કરીને પછી તેણે જ્યાં સિદ્ધાયતનને બહુ મધ્યદેશ ભાગ હતો ત્યાં જઈને ત્યાં મૂકેલા લામહસ્તકને લીધો અને ત્યારપછી તે બહુમધ્યદેશ ભાગની પ્રમાર્જના કરી (વિવા, સુધારા મુકવેરૂ સરળ નોસીસવંn irfસ્ટર્સ સ્ટા માર્જિ) દિવ્ય જલધારાથી તે સ્થાનનું સિંચન કર્યું, તથા સરસ ગોશીષચંદનથી ત્યાં પંચાંગુલિતલવાળા મંડલકની રચના કરી. (ચTgamચિ જ્ઞાવ મુત્તપુejનોવચ સ્ટિચું રે) રચના કરીને પછી તેણે કચગ્રહ ગૃહીત યાવત વિપ્રમુક્ત પાંચવર્ણવાળાં પુષ્પથી તે સ્થાનને સમલંકૃત કર્યું ( ત્તા પૂર્વ ચરૂ) આ પ્રમાણે કરીને તેણે ત્યાં ધૂપ કર્યો (નેવ સિદ્ધાચાર સાહિળિ તારે તેવ કવાછરું) પછી તે સિદ્ધાયતનના દક્ષિણ દ્વાર તરફ ગયે અને ત્યાં જઈને તેણે (ટોમસ્થi grમુતરૂ) લોમહસ્તક હાથમાં લીધો. (વારો , સામનિચાડ્યો, વાસણ ઢોમuvi vમઝરૂ) અને ત્યારપછી તેણે દ્વારની શાખાઓ, શાલભંજિકાઓ અને સવરૂપને તે લોમહસ્તકવડે સાફ કર્યા. (દિવાd TધાTIT દર્મવેરૂ) ત્યારપછી દિવ્ય જલધારાથી તેમને સિંચિત કર્યા. (સરસેvi જોતી વંvi ચણ ચટ્ટ) ત્યારબાદ સરસ ગોશીષ ચંદનનું તેમની ઉપર લેપન કર્યું. (૩૮રૂત્તા પુરુoi માં નાવ બમરાહi ) લેપ કરીને તેણે તેમને પુપો માળાઓ અને યાવત્ આભરણે સમર્પિત કર્યા. (જરિત્તા સાતત્તો સત્તર જ્ઞાવ પૂર્વ ચર્) એના પછી તેણે ઉંચેથી નીચે સુધી લટકતી
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૫૫