________________
મણિજડિત ભૂમિ ઉપર વારવાર સષ્યમાણ થાય છે કે એ ઉકત સ્થાના ઉપર થઇને જ્યારે તે પાછા ફરે છે ત્યારે છે રથને મેાટા ધ્વનિ મનોજ્ઞ, મધુર તેમજ કાન અને મનને આનદ આપનાર રૂપમાં દિશા અને વિદિશામાં વ્યાસ થઈ જાય છે તેવા જ ધ્વનિ તે તૃણ અને મણિએને પણ હાય છે. હવે ગૌતમસ્વામી પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન કરે છે કે હે ભદ'ત! જેવા ધ્વનિ તમે ઉકત રથના કહ્યો છે. શું તેવા જ ધ્વનિ તે તૃણ મણિના હોય છે? તેા એના ઉત્તરમાં પ્રભુ કહે છે કે આ વાત ચેાગ્ય નથી. ।। સૂ૦૬૨॥
6
से जहाणामए वेयालिय वीणाए ' इत्यादि ।
સૂત્રા—( મૈં નડાળામચ वेयालिय वीणाए उत्तरमंदामुच्छियाए अके सुपइट्टियाए कुसलनरनारिसुसंपरिग्गहियाए चंदणसार निम्मियकोणपरिघट्टियाए पुष्बरत्तकालसमसिमंदाय મવાચક वेश्याए पवेइयाय चालियाए घट्टियाए खोमिया ए કટીયા ) જેમ ઉત્તરમંદા – મૂચ્ચનાવાળી, ક્રોડ ખેાળામાં ૫૩ મૂકેલી, કુશલ નરનારી વડે સારી રીતે હાથમાં પકડેલી, ચંદનના સાર ભાગથી રચિત દંડથી પરિધૃષ્ટ થયેલી, પૂર્વાપરરાત્રકાલના સમયમાં ધીમે ધીમે કૉંપિત કરાયેલી, વિશેષ રૂપથી કપિત કરાયેલી, ચાલિત કરાયેલી, દકૃિત કરાયેલી, ક્ષેાભિત કરાચેલી, ઉીરિત કરાયેલી ( વગાડવામાં આવેલી ) વૈતાલિક વીણાના ( એાછા મળુનળા મળઠ્ઠા જામળનિવુરાસા સભ્યો સમતા અમિનિસ્તવૃત્તિ ) ઉદાર, મનાજ્ઞ, મનેાહર, અને કાન તથા મનને આનદ આપનારા ધ્વનિ જેને દિશાએ તેમજ વિદિશાઓમાં પ્રસરે છે. તેવા જ ધ્વનિ એ તૃણેાં અને મણિએમાંથી પણ નીકળે છે. ( મવેચાવે સિયા ) હે ભરત તેા શુ' ખરેખર એ વીણા જેવા જ ધ્વની તેમના પણ હોય છે ? (નો રૂટ્ટે સમદ્રે) હે ગૌતમ આ અર્થ સમથ નથી. (સે जहाणामए किंनराण वा किंपुरिसाण वा महोरगाण वा गंधव्वाण वा भद्दसालवणगચાળ વા તંતળવળ ચાળવા સોમસવળાયાળવા મંડળવળચાળવા ) હે ભદ'ત જેવા ગાનારા કિન્નરોના શબ્દ હાય છે શું તેવા જ શબ્દ એ તૃણ્ણા અને મણિયાના મહારગાના કે ગંધર્વોના શબ્દ હાય છે શુ તેવાજ શબ્દ એ તૃણા અને મણિયાના પણ હોય છે ? એવા પ્રશ્નાર્થ ક સંબંધ અહીં સમજવા જોઇએ.
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૭૪