________________
સૂર્યાભદેવકા ભગવાનકો વંદનાકરના ઔર અપના પરિચયદેકાવર્ણન
તપ રે ભૂરિયા રેવે” રૂઢિા
સૂત્રાર્થ–(તણ ) જ્યારે તે ત્રણે પરિષદના દેવો તેમજ દેવીએ તે દિવ્ય યાન વિમાનમાંથી નીચે ઉતરી ગયા. ત્યારે સૂર્યાભદેવ પોતાની ચાર અગ્રમહિષીઓ (પટરાણીઓ) ની સાથે યાવત્ (સોઢસfહું સાચવવરાહહિં નૈહિં ચ વÉÉ મૂરિયામવિમાનવાહીfહું વેમાણિgfહું રેવેદિ ચહેવષ્ટિ ચ પ્તિ સંચરિવુ) સોળ હજાર આત્મરક્ષક દેવાની સાથે તેમજ બીજા પણ સૂર્યાભવિમાનવાસી વૈમાનિક દેવ અને દેવીઓની સાથે (વિદ્ધી નાવ નાચળે નેવ તમને મજાવં મહેંવીરે તેણેવ રવાજી) પોતાની સમસ્ત ઋદ્ધિની સાથે યાવત્ વાજાઓની તુમુલ ધ્વનિ સાથે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યું. (૨વારિત્તા समण भगवं महावीरं तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ, करित्ता वंदइ, नमसइ, વંવિતા નમંત્તિ વ વચાતી) ત્યાં આવીને તેણે ત્રણ વાર શ્રમણ ભગવાન મહાવિરની પ્રદક્ષિણા કરી પ્રદક્ષિણા કરીને પછી તેણે તેમને વંદન કર્યા, નમસ્કાર કર્યા. વંદના તેમજ નમસ્કાર કરીને પછી તેણે તેઓશ્રીને આ પ્રમાણે વિનંતિ કરતા કહ્યું કે 'હું ' મને ! સૂરિમે રે રેવાળુવિચાળ વામિ, ઇમામ, વાવ પsgવાતામિ) હે ભદંત ! હું સૂર્યાભદેવ આપ દેવાનુ પ્રિયને વંદન કરૂં છું. યાવત્ પય્પાસના કરૂં છું.
ટીકાર્થ–આ સૂત્રને અર્થ મૂલ અર્થ પ્રમાણે જ છે. ફક્ત વિશેષતા આટલી જ છે કે “કાલિfહું ગાવ” માં આવેલા યાવત્ પદથી ૧૬ હજાર આત્મરક્ષક દેવાનો બાકીના ત્રણ પરિષદાના દેવેને સાત અનીકાધિપતિઓને અને ચારે અગ્રમહિષીઓના પરિવારને સંગ્રહ થયે છે. “હિag નાવ બાફરાળ' માં જે યાવતું પદ આવ્યું છે, તેથી “સર્વ ” પદથી માંડીને “નાતિજન” અહીં સુધીના પદોને સંગ્રહ થયે છે. અને “સર્વદ્ધિથી” સર્વતિથી, સર્વબળથી, સર્વ સમુદાયથી, સર્વાદરથી, સર્વ વિભૂતિથી, સર્વ વિભૂષાથી, સર્વ સંભ્રમથી, સર્વ પુષ્પ માલ્યાલંકારથી સર્વ ત્રુટિત શબ્દ સંનિનાદથી, મહતી ઋદ્ધિથી, મહતિ દ્યુતિથી મહાન બળથી, મહાન સમુદાયથી, મહાન વર ત્રુટિત ચમક, સમક પ્રવાદિત એવા શંખ, પણવ-પટહ ભેરી–ઝલ્લરી ખરમુહી, હુડક્કા મુરજ, મૃદંગ દુંદુભિના નિર્દોષ નાદિત રવથી યુક્ત થયેલે તે સૂર્યાભદેવ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં આવ્યો -એ અર્થ સમજવું જોઈએ. આ “સદ્ધિ' વગેરેથી માંડીને “નતિ”
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧