SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સુધીના પદોની વ્યાખ્યા આઠમાં સૂત્રમાં કરવામાં આવી છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું જોઈએ. “ઘમામિ નાર પન્નુવાસામિ' માં જે આ “ચાવત' પદ આવ્યું છે તેથી “સરોમિ સમાનયામિ, ફ્રેન્ચાળે, મારું. રૈવતં ચૈત્યમ્' આ ચોથા સૂત્રમાં કહેલાં પદોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ સર્વેની વ્યાખ્યા તે જ ચોથા સૂત્રમાં કરવામાં આવી છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જ જાણી લેવું જોઈએ. એ સૂ, ૨૭ . ભગવાનના સૂર્યદેવકો સ્વકર્તવ્યનાથન 'सूरियाभाइ समणे भगव महावीरे' इत्यादि ।। સૂત્રાર્થ –(ફૂરિયામરૂ) હે સૂર્યાભ! આ પ્રમાણે સંબોધીને (સમળે માવ મહાવીરે) શ્રમણ ભગવાન મહાવીરે (જૂરિયામ રેવં વં વાસી) તે સૂર્યાભ દેવાને આ પ્રમાણે કહ્યું કે (પાળમેચ મૂરિયામ! નચમેશ મૂરિયામ! વિનામે રૂપિયામા ! રાજાએ મૂરિયામા ! મારૂoળમેયં ! સૂચિમા ! અમrofમેચં' સૂરિયામ!) હે સૂર્યાભ! આ વંદન વગેરે નિરવ કર્મ પુરાણ છે. ચિરકાલથી ચાલતું આવે છે. હે સૂર્યાભ! આ દેવતાઓનો જીવકલ્પ છે હે સૂર્યાભ દેવ ! આ કર્તવ્ય છે. હે સૂર્યાભ દેવ ! આ સર્વ માટે આચરણીય છે તેમજ પ્રાચીન દેવ વડે આ આચરિત થયેલ છે. હે સૂર્યાભદેવ આ પ્રમાણે નિરવ કર્મ કરવાની અનુમોદના કરવામાં આવી છે. (ાં ન વાવવામરોમાનિયા રેવા કરहते भगवते वदंति, नमसति, वदित्ता, नमंसित्ता तओ पच्छा साई साई નામનોરા સાહૈિંતિ) ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિર્ષિક અને વિમાનિક શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧
SR No.006441
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages289
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy