________________
સુધીના પદોની વ્યાખ્યા આઠમાં સૂત્રમાં કરવામાં આવી છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું જોઈએ. “ઘમામિ નાર પન્નુવાસામિ' માં જે આ “ચાવત' પદ આવ્યું છે તેથી “સરોમિ સમાનયામિ, ફ્રેન્ચાળે, મારું. રૈવતં ચૈત્યમ્' આ ચોથા સૂત્રમાં કહેલાં પદોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ સર્વેની વ્યાખ્યા તે જ ચોથા સૂત્રમાં કરવામાં આવી છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જ જાણી લેવું જોઈએ. એ સૂ, ૨૭ .
ભગવાનના સૂર્યદેવકો સ્વકર્તવ્યનાથન
'सूरियाभाइ समणे भगव महावीरे' इत्यादि ।।
સૂત્રાર્થ –(ફૂરિયામરૂ) હે સૂર્યાભ! આ પ્રમાણે સંબોધીને (સમળે માવ મહાવીરે) શ્રમણ ભગવાન મહાવીરે (જૂરિયામ રેવં વં વાસી) તે સૂર્યાભ દેવાને આ પ્રમાણે કહ્યું કે (પાળમેચ મૂરિયામ! નચમેશ મૂરિયામ! વિનામે રૂપિયામા ! રાજાએ મૂરિયામા ! મારૂoળમેયં ! સૂચિમા ! અમrofમેચં' સૂરિયામ!) હે સૂર્યાભ! આ વંદન વગેરે નિરવ કર્મ પુરાણ છે. ચિરકાલથી ચાલતું આવે છે. હે સૂર્યાભ! આ દેવતાઓનો જીવકલ્પ છે હે સૂર્યાભ દેવ ! આ કર્તવ્ય છે. હે સૂર્યાભ દેવ ! આ સર્વ માટે આચરણીય છે તેમજ પ્રાચીન દેવ વડે આ આચરિત થયેલ છે. હે સૂર્યાભદેવ આ પ્રમાણે નિરવ કર્મ કરવાની અનુમોદના કરવામાં આવી છે. (ાં ન વાવવામરોમાનિયા રેવા કરहते भगवते वदंति, नमसति, वदित्ता, नमंसित्ता तओ पच्छा साई साई નામનોરા સાહૈિંતિ) ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિર્ષિક અને વિમાનિક
શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧