________________
'सूरियाभाइ समणे भगवं महावीरे' इत्यादि ।
સૂત્રાર્થ–(ફૂરિયામા) હે સૂર્યાભ! આ પ્રમાણે સંધીને (સમળે મનાવું મહાવીરે) શ્રમણ ભગવાન મહાવીરે (જૂરિયામાં રેવં વં વાસી) તે સૂર્યાભ દેવાને આ પ્રમાણે કહ્યું કે (ઘોરાચં જૂરિયામ! ગમેચ મૂરિયામા રિમે રિચામાં!
ળિકનાં મૂરિયામા! મારૂurrમે ! જૂરિયામ! કદમyurvમેચ મૂરિયામ!) હે સૂર્યાભ આ વંદન વગેરે નિરવદ્ય કર્મ પુરાણ છે. ચિરકાલથી ચાલતું આવે છે. હે સૂર્યાભ ! આ દેવતાઓને જીવકલ્પ છે હે સૂર્યાભ દેવ ! આ કર્તવ્ય છે. હે સૂર્યાભ દેવ ! આ સર્વ માટે આચરણીય છે તેમજ પ્રાચીન દેવ વડે આ આચરિત થયેલ છે. હે સૂર્યાભદેવ આ પ્રમાણે નિરવ કર્મ કરવાની અનુમોદના કરવામાં આવી છે. (૬ મળવફવાળમતાઝોડુiળા સેવા કરहते भगवते वंदति, नमसंति, वदित्ता, नमसित्ता तओ पच्छा साई साइ નામોત્તારૂં સાર્વતિ) ભવનપતિ, વનવ્યંતર, તિષિક અને વિમાનિક દેવ અહંત ભગવંતેને વંદન કરે છે, નમસ્કાર કરે છે, વંદના તેમજ નમસ્કાર કરીને પછી પોત પોતાના નામગોત્રોનું ઉચ્ચારણ કરે છે. (તં ોરાળમેયં શૂરિચામા! નાવ ચદમguળા મેયં મૂરિયામાં!) એથી હે સૂર્યાભ ! આ નિરવઘ કામવંદન નમસ્કાર કરીને નામગોત્રનું ઉચ્ચારણ રૂપ કામ પુરાતન છે અભ્યજ્ઞાનું છે.
ટીકાથ–આ સૂત્રને અર્થ મૂલ અર્થ જે જ છે. પણ ટીકામાં જે જે સ્થાને વિશેષ કથન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તે આ પ્રમાણે છે. આ વંદન વગેરે કર્મો પુરાણ છે. ચિરકાલથી થતાં આવી રહ્યાં છે. અથવા દવ પરંપરાથી ચાલતાં આવે છે. વંદના નમસ્કાર કર્યા પછી પોતપોતાના નામ નું ઉચ્ચારણ કરવું તે પણ પુરાણ છે. “નાર કદમggTચ” માં જે યાવત્ પદ આવ્યું છે તેથી અહીં 'जीयमेयं सूरियाभा' किच्चमेयं सूरियामा ! करणिज्जमेयं सूरियामा आइण्णमेयं મૂરિયામા !” આ પાઠનો સંગ્રહ થયાં છે. આ સર્વે પદોની વ્યાખ્યા આ સૂત્રમાં જ પહેલાં કરવામાં આવી છે મતલબ એ છે કે આ વંદન વગેરે કર્મોને જે ભગવાને કર્તવ્યની કક્ષામાં મૂક્યાં છે. તેથી આ બધાં કર્મો નિરવદ્યકમ છે એથીજ એમની ગણના કર્તવ્યકેટિમાં કરવામાં આવી છે. જે સાવદ્યકર્મો હોય છે, તેઓમાં તે ભગવાન્ કરણ અને અનુમોદન આ બધાથી રહિત જ હોય છે આમ સમજવું જોઈએ. જે સૂવ ૨૮ |
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૯૮