________________
બબે ચાંદીના છત્રો કહેવાય છે (તે i છત્તા વેવિમરુ વંદા, સંવૂળચર્નિયા, वइरसंधी, मुत्ताजालपरिगया, अट्टसहस्सवरकंचणसलागा, दद्दरमलययसुगंधिसव्वोउयસુમિસ્ત્રછાયા ગંઢમત્તિચિત્ત ચંદારાવમાં) તે ચાંદીના છત્રો વૈડૂર્યમણિના વિમલ (સ્વચ્છ) દાંડીવાળા છે. આ છત્રોની કણિકાઓ જાંબૂનદ નામક સુવર્ણ વિશેષની બનેલી છે. એમની સંધીઓ વારત્નની બનેલી છે. એમાં મુકતા જાલથી પરિવેષ્ટિત છે. આ બધામાં સોનાની બનેલી ૧૦૦૮ શાલકાઓ છે. એમની છાયા પ્રચુર શ્રીખંડચંદનના જેવી સુગંધથી યુક્ત છે, તેમજ શીતલગુણથી યુક્ત છે. આ બધા છત્રો સ્વસ્તિક વગેરે આઠ મંગલોની રચનાથી યુક્ત અદભુત છે. તેમજ ચન્દ્રના આકાર જેવા ગોળ છે. (તેસિનં તોરબri પુરો રો રો રામરાજો पण्णत्ताओ-ताओ णं चामराओ चदप्पभवेरूलियवयरनाणामणिरयणखचियचित्तदंडाओ) તે તરણેની આગળ બબ્બે ચમરે કહેવાય છે, આ બધા ચામરે ચન્દ્રકાંત મણિ. વિડૂર્યમણિ અને વજીરત્ન વગેરે અનેક મણિઓથી યુક્ત દાંડીઓ વાળા છે. છત્રોંની દાંડીએ વિવિધ વર્ણવાળી હવા બદલ અદ્દભુત શેભા ધરાવે છે. આ ચમના જે વાળ છે, તે બહુ જ લાંબા છે અને સૂક્ષમ છે અને આ બધા વાળ ચાંદીના બનેલા છે. આ વાત (સુદુમરચલીવાત્રામ) આ પદવડે પ્રકટ કરવામાં આવી છે. (સંવં
ચમચમહાકુંવંનિસા) આ સર્વ ચમરે શંખ, અંક, કુંદ, કરજ અને મથિત અમૃત ફેન પુંજ જેવાં શુભ્ર (ત) વર્ણવાળા છે. (વચનામચાલો છાબો સાવ ટિકવાન) તેમજ સર્વથા રજતમય છે અને અછા નિર્મળ યાવત પ્રતિરૂપ છે. (તે િi dori પુરો રો રો તેજીનમુIII શ્રોક્સમુITT पत्तसमुग्गा, चोयगसमुग्गा तगरसमुग्गा एलासमुग्गा हरियालसमुग्गा, हिंगुलयसमुग्गा મળસિરામુ સંતાન મુજા, સદઘurrમચા, છ નવ વિવા) આ બધા તે રણેની સામે બબ્બે તેલ સમુગો-સુવાસિત તેલથી ભરેલા સંપુટે, બબ્બે કેષ્ઠ સમુગો, બબ્બે પત્ર સમુદ્રગો, બબે ચોયક સમુદગો, બબ્બે તગર સમુદગો બલ્બ હરિતાલ સમુદ્રગે બલ્બ એલા (એલચી) સમુદ્ગો, બબ્બે મશિલા સમુદ્ર અને બબ્બે અંજન સમુદગો કહેવાય છે. આ બધા સમુદ્રગે સર્વથા રનમય છે, નિર્મળ છે, યાવત્ પ્રતિરૂપ છે.
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૬૫