________________
અનિત્ય અશાશ્વત- છે. (નોયમા ! વટ્ટયા સાસયા, વનવનવેર્િં, ધનવેર્દિ, રસન્નવેદુિં, શાસનાદું બલાસયા) હે ગૌતમ ! દ્રવ્યાર્થિકનયની અપેક્ષા એ શાશ્વત છે અને પર્યાયેા-વણ પચેાની અપેક્ષાએ ગધપર્યાયાની અપેક્ષાએ રસપર્યાચૈાની અપેક્ષાએ, સ્પર્શ પર્યાયાની અપેક્ષાએ અશાશ્વત છે. ( સે હળદળ જોચમા ! વ વુશરૂ સિય સાસયા સિય અસાસા) આ કારણથી હું ગૌતમ ! મે' આ પ્રમાણે કહ્યું છે. કે તે કથં ચિત શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વવત છે. ( પઙમવવેથા નું મંતે ! જાહો વશિદ્દોર) હે ભદન્ત! કાળની અપેક્ષાએ તે પમવરવેદિકા કયાં સુધી રહેશે ? ( गोयमा ! ण कयावि णासि, ण कयावि णत्थि, ण कयावि ण भवित्सइ, भुविं च भवइ य भविस्य धुवा णियया सासया अक्खया अव्वया अवट्ठिया णिच्चा पउमवरવેડ્યા ) હે ગૌતમ ! તે પદ્મવરવેદિકા પહેલાં કદી હતી નહીં, એમ પણ નથી, વર્તમાનમાં પણ તે નથી, આ વાત પણ યાગ્ય કહેવાય નહી. અને ભવિષ્યકાળમાં તે રહેશે નહી આ પણ ચેાગ્ય નહી કહેવાય. પરંતુ તે પહેલાં હતી હમણા પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. એથી તે ધ્રુષ છે, શાવત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે, અને નિત્ય છે. (સાન પમવા છોળ વળસડેળ સજ્જનો સમતા સંશ્ર્વિત્તા) તે પદ્મવવેદિકા એક વનખડથી ચારે ક્રિશાએ તરફથી તેમજ ચારે વિદિશા તરફથી પરિક્ષિપ્ત છે ( સેનં વળસંકે देसूणाई' दो जोयणाई चक्कवालविक्खभेण उवयारिलेणसमे परिक्खेवेणं वणसंडवण्णओ માળિયન્ત્રો) તે વનખ`ડ ચક્રવાલ વિભની અપેક્ષાથી સહેજ કમ એ યેાજનને છે તેમજ ઉપકારકાલયનની જેમ આ પરિક્ષેપ છે. અહીં વનખ'ડનું વર્ણન કરવું અને તે વર્ણન (જ્ઞાવ વિસ્તૃતિ ) આ પાઠ સુધી ગ્રહણ કરવું જોઇએ. ( તÆ ન વયારિયા लेणस्स चउदिसिं चत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता वण्णओ तोरणा अट्ठट्ठमंगलगा રચા છત્તા છત્તા ) તે ઉપકારિકાલયનની ચારે દિશાઓમાં ચાર શ્રેષ્ઠ સેાપાન
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૯૪