________________
તે જન પરિમંડળ રૂપ ક્ષેત્રને તમે લોકો કાલાગુરુ નામક સુગંધ દ્રવ્યની, શ્રેષ્ઠ કુદરૂષ્ક-ધૂપવિશેષની તેમજ તુરૂષ્ક–લોબાનની મધમધાયમાન-ખૂબ જ મધમધતી સુધી ફેલાવીને રમણીય બનાવો. આ પ્રમાણે ખૂબજ ઉત્તમ એવી સુંગધથી સુવાસિત થયેલા તે સ્થાનને તમે ગંધની ગુલિકા-ગોળી-જેવી બનાવીને શ્રેષ્ઠ દેવતાઓના માટે અભિગમન ગ્ય બનાવી દે અને આ કામમાં બીજાઓની પાસેથી પણ મદદ લો. જ્યારે આ કામ સારી રીતે પૂર્ણ થઈ જાય અથવા બીજાઓ પાસેથી પૂર્ણ કરાવી લેવામાં આવે ત્યારે તમે બધા મારી પાસે આવીને કામની પૂર્ણતાની મને ખબર આપે. સૂ. ૪
તો તે આમિયોનિ સેવા” રૂલ્યા !
સૂત્રાર્થ તાળ” તે કારમોનિયા તેવા શૂરિચાનું સેવેલું પર્વ યુત્તા સમળા હે તુરૃ ગાવ હિચચા) ત્યાર પછી સૂર્યાદેવવડે આ પ્રમાણે આજ્ઞાપિત થયેલો તે આભિગિક દેવે હર્ષિત અને સંતુષ્ટ યાવત્ પ્રસન્ન હૃદયવાળા થયા. તેમણે તે જ સમયે બંને હાથની, દશેદશનો પરસ્પર જોડાઈ જાય તે રીતે અંજલી બનાવીને અને તેને મસ્તક ઉપર ફેરવીને તમે જેમ કહે છે, અમે તે પ્રમાણે જ કરીશું. આ રીતે આજ્ઞાના વચનને ખૂબજ વિનમ્રપણે સ્વીકાર્યા. (૪સુનિત્તા ઉત્તરપુરસ્થિ સિમાજ અવમંતિ) સ્વીકારીને તે લોકે ત્યાંથી ઈશાન કણમાં જતા રહ્યા. (અવામિત્તા વેવિશ્વ સમુઘri સોળંતિ ) ત્યાં જઈને તે લોકેએ વૈકિય સમુદ્ધાત કર્યો. (મોણિત્તા સંવેદનારૂં કોળારૂં હું નિરિવંતિ) વૈક્રિય સમુદ્ધાત કરીને પોતાના આત્માના પ્રદેશોને સંખ્યાત યોજન સુધી દંડરૂપમાં શરીરમાંથી બહાર કહાડા (તંક) તેનું વર્ણન આ પ્રમાણે છે –(રચના वयराण, वेरुलियाण लोहियक्खाणं मसारगल्लाणं हंसगब्भाणं पुलगाणं सोगंधियाण जोइरसाणं अंजनपुलगाणं अंजणाणं रयणाणं, जायरूवाण अकाणं, फलिहाणं, રિદ્વાળું, ૩૪ વાયરે પુરું પરિણાવંત ) આ સમુદ્ધાતમાં તેમણે રત્નોના, વજન, વૈર્યોના, લેહિતાક્ષોના, મારગ લોન, હંસગર્ભ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૨૫