________________
રત્નોના પુલાકમણિના સૌગંધિકોને, તિષ્યના, અંજન પુલકેના, ૨જો ના, જાતરૂપના, કેના, સ્ફટિકના અને રિટેના આ બધાને યથા બાદર પુદગલોને પરિત્યાગ કરી દીધે, (હિસાવિત્ત બg gamજે રિલાયંતિ) અને પરિત્યાગ કરીને તેમના સૂક્ષમ પુગલોને ગ્રહણ કરી લીધા,(ર. ચારૂત્ત રોપ વિચરમુઘાળ મોળતિ ) ગ્રહણ કરીને તેમણે બીજી વખત પણ વૈક્રિય સમુદ્દઘાત કર્યો. (સોના ઉત્તરવેવિચારૂંકવા વિરૂદવંતિ) વૈકિય સમુદ્ધાત કરીને તેમણે ઉત્તર વિક્રિયની વિમુર્વણ કરી. (વિહિવત્તા તાણ उक्किट्ठयाए पसत्थाए तुरियाए, चवलाए, चंडाए, जवणाए, सिग्धाए, उद्धयाए, दिव्वाए, રેવનg, સિરિયલના વસાણં મમ વીવરમાળા ૨ ) વિદુર્વણ કરીને તે પોતાની ઉત્કૃષ્ટ, પ્રશસ્ત, ત્વરિત, ચપલ, ચંક, ઉત્કૃષ્ટ વેગવાળી, શીઘતા યુકત ઉદ્ધત, દિવ્ય દેવગતિથી વક્ર થઈને (૧ળેવ સંધુદી રી, નેવ भारहेवासे, जेणेव आमलकप्पा नयरी, जेणेव अंबसालवणे चेइए जेणेव મળે માવે માવીને તેને વાછતિ) જમ્બુદ્વીપના ભરત ક્ષેત્રમાં અવસ્થિત આમલકલ્પા નગરીના આમ્રશાલવન ચૈત્યમાં વિરાજમાન શ્રમણ ભગવાન મહાવીરની પાસે આવ્યા. (૩વારિજીત્તાં મળ માં અાવી ઉતરવુત્તો નાદિન પચાહિi ક્રાંતિ, શરિત્તા ઘવંતિ નમસંત ) ત્યાં જઈને તેમણે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વખત પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને તેમણે વદન નમસ્કાર કર્યા. (વરિત્તા નમિત્તા વં વાસી ) વંદના અને નમસ્કાર કરીને તેમણે આ પ્રમાણે કહ્યું કે (મંતે ! જૂરિયામાસ રેસ્સ કામિયોચિા રેવા, સેવાનુप्पियं वंदामो,नमंसामो, सकारेमो, सम्माणेमो, कल्लाणं मंगल देवयं चेइयं vgવાસાનો) હે ભદન્ત ! સૂરિયાભ દેવના આભિગિક દેવો અમે આપને વંદન કરીએ છીએ. નમસ્કાર કરીએ, છીએ આપને સત્કાર કરીએ છીએ, સન્માન કરીયે છીએ. અને કલ્યાણ કારક, મંગળ સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ આપ દેવની સેવા કરીયે છીએ.
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૨૬