________________
ઉલકવર્ણન સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ તેના મધ્યમાં સ્થિત વિશાળ મણિપીઠિકાનું વર્ણન આઠ જન આયામ વિસ્તાર અને ચાર યોજનના બાહલ્ય વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. તે મણિપીઠિકાની ઉપર વિદ્યમાન દેવશય્યાનું વર્ણન જે પ્રમાણે કરવામાં આવ્યું છે અને સુધર્મા સભાની ઉપર આઠ આઠ મંગલકનું વજાઓનું અને છત્રાતિછનું વર્ણન કરવામાં આવ્યું છે તે જાતનું વર્ણન અહી પણ કરવું જોઈએ. (તી કરવામાં ઉત્તરપુરિમેન હસ્થ i મને દુરણ 70) તે ઉપપાત સભાના ઈશાન કેણમાં એક વિશાળ હૃદ (ધરો) કહેવાય છે. ( નોચાસ જાળાં, gurrોrrણું, વિમેન રસ વોચાડું, રેવં તદેવ) તે હદને આયામ એકસો યોજન જેટલો છે અને વિસ્તાર ૫. યોજન જેટલો છે. ઉદ્વેધ એને ૧૦ ચોજન જેટલું છે. ( f / Id પરંમવાર બં વળળ નવો સંપત્તિ ) આ હૃદ એક પદવારવેદિકાથી અને એક વનખંડથી ચોમેર સરસ રીતે વીંટળાયેલો છે. (તત્સ તિવિહિં રિસોરાપરિષTI પુનત્તા) આ હદની ત્રણ દિશાએામાં ઉત્તમ ત્રણ સે પાન પંક્તિઓ છે. (તરસ of દૂર ઉત્તરપુરિસ્થi Wri મા મિલેયરમાં guળા) આ હદના ઈશાન કોણમાં એક વિશાળ અભિષેક સભા કહેવાય છે. (सुहम्मागमएणं जाव गोमाणसियाओ मणिपे ढिया सीहासणं सपरिवारं जाव दामा ચિટૂંતિ) સુધર્માસભાના વર્ણન મુજબ યાવત્ ગોમાનસિકાનું વર્ણન, ગોમાનસિકાના વર્ણન પછી મણિપઠિકાનું વર્ણન અને ત્યારબાદ મણિપીઠિકાસ્થિત સપરિવાર સિંહાસનના વર્ણન સુધીનું વર્ણન અહીં સમજવું જોઈએ. (તસ્થ ni મૂરિયામસ તેવર સુવે અમિલે અંડે સંનિધિત્તે) ત્યાં સૂર્યાભદેવના પ્રચુર માત્રામાં અભિષેક સંબંધી ભાંડે–વાસ-મૂકેલાં છે. (૧દ મંઢા તહેવ) આઠ આઠ સ્વસ્તિક વગેરે મંગલકે પણ અહીં પૂર્વની જેમ જ સમજવા જોઈએ. (તીરે બંafમાસમાણ ઉત્તરપુરસ્થિમાં પ્રસ્થ ii અઢારિયરમાં gumત્તા) આ અભિષેક સભાના ઈશાન કેણમાં એક અલંકાર સભા કહેવાય છે, (ગતમા મુક્યા, મણિઢિયા, અઠ્ઠ ચળા સાતi સપરિવાર) સુધર્મસભાનું જે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. તે પ્રમાણે જ અલંકારિક સભાનું વર્ણન પણ સમજવું જોઈએ. અહીં
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૨૫