________________
માટે ચાર હજાર ભદ્રાસનની વિકુવણા કરી. ત્યાર પછી તે સિંહાસનની પૂર્વ દિશામાં સૂર્યાભદેવની સપરિવાર ચાર અગ્ર (પ્રધાન) મહષીઓના માટે ચાર હજાર ભદ્રાસનની વિકુર્વણ કરી. વગેરે ટીકાને સંપૂર્ણ અર્થ મૂળ–અર્થ જે જ છે, તેમ સમજી લેવું જોઈએ. આ રીતે તે આભિયોગિક દેવે ૫૪૦૦૭ ભદ્રાસનોની વિકુવણ કરી. છે સૂટ ૨૨ |
'तस्स णं दिव्वस्स जाणविमाणस्स' इत्यादि ।
સૂત્રાર્થ–(તરર ળ વિક્સ ગાળવિમાનસ ) તે પૂર્વોક્ત યાનવિમાનને (ચાર) એ આ નવાવાસે) વર્ણન પ્રકાર (goળજો) કહેવામાં આવેલ છે. (સે ના નામ જાત વા મતિવાઢિચસૂચિસ વા, વાઢિાઢાળ વાં ઉત્તિ પઢિયા વા) જે રંગ અચિરાગત–તરત જ ઉદય પામેલા હેમંત ઋતુના બાળ સૂર્યનો, તેમજ રાત્રિમાં પ્રજવલિત થયેલા ખેરના અંગાર (અગ્નિ) ને (નવાસુમવળક્ષ વા) જપા (જાસૂદ) પુપના વનને (સુવાસ તા) પલાશ વૃક્ષના પુષ્પ વનને (રિજ્ઞાચવરસ વા નવા સત્તા સંકુસુમિચક્ષ) તેમજ ચારે દિશાઓ અને, વિદિશાઓમાં સારી પેઠે પુપિત થયેલાં પારિજાત નામના પુષ્પ વનનો જેવો વર્ણ હોય છે, તે જ વણ તે દિવ્ય યાનવિમાન નને છે. હવે શિષ્ય આ પ્રમાણે પ્રશ્ન કરે તે–(મરે ચારે સિવા) આ સર્વેને જે વધ્યું છે તે જ વર્ણ શું તે યાનવિમાનને પણ હોય છે ? એના ઉત્તરમાં ગુરુ જવાબ આપતાં કહે છે. (જો ફળદ્દે સમ) આ અર્થ સમર્થ નથી કેમકે આ તે ઉપમા આપવા ખાતર જ વર્ણવવામાં આવ્યું છે કેમકે (તરસ જે વિશ્વ નાવિમાનસ પત્તો સુતરા વેવ નવ વળf gurQ) તે યાન વિમાનને વર્ણ તે સૂર્ય વગેરેના વર્ણ કરતાં પણ અતિશય–અત્યંત અભીસિત (વાંછિત ) છે. અહીં યાવત્ પદથી “વત્તતા વ, મનોજ્ઞાન પ્રવ, મનોમત ga” આ પૂર્વોક્ત પદોનો સંગ્રહ થયો છે. આ પદોને અર્થ ૧૫ માં સૂત્રની વ્યાખ્યામાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. આ પૂર્વોક્ત કથન દિવ્ય યાનવિમાનના વર્ણને વિષયમાં કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર તે દિવ્ય યાનવિમાનને ગંધ અને તેને સ્પર્શ કેવો છે આ વાતને સ્પષ્ટ કરતાં કહે છે–(ધો જ શાનો ચ ા મળીળ) મણિઓનો જે ગંધ અને સ્પર્શ વર્ણવવામાં આવ્યું છે તે જ યાનવિમાનને ગંધ તેનો સંપર્શ છે. મણિઓના ગંધ અને સ્પર્શનું વર્ણન ૧૮ માં અને ૧૯ માં સૂત્રમાં કરવામાં
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૮૫