________________
આવ્યું છે. જિજ્ઞાસુઓ ત્યાંથી જોઈ શકે છે. (તા સામિયોનિ તે વુિં કાળવિકાળ વિવ ) આ પ્રમાણે તે આભિયોગિક દેવે તે દિવ્ય યાનવિમાનની વિકુણા કરી. (વિદિવા જેવા રિચા રેવે તેણેવ ટુવાજીરૂ, વાગરિજી મૂરિયામ રેવં વચઢવારિત્રિ =ાવ પડ્યqળે) વિદુર્વણા કરીને પછી તે સૂર્યાભદેવ જ્યાં હતું ત્યાં ગયા ત્યાં જઈને તેણે સૂર્યાભદેવને બંને હાથની, દશ ન જેમાં જોડવામાં આવ્યાં છે એવી અંજલિ બનાવીને અને તેને મસ્તકે મૂકીને જય વિજય શબ્દોનું ઉચ્ચારણ કરતાં વધામણી આપી. વધાવીને તેણે તેઓશ્રીની આજ્ઞા પ્રમાણે કામ સંપૂર્ણ થઈ ગયું છે તે પ્રમાણેની વિનંતી કરી આ સૂત્રને ટીકાથ આ પ્રમાણે જ છે. અહીં “ચઢપરિદિવં ” માં જે “યાવત્ પદ છે, તેથી “રાનાં શિરાવર્ત મરત્ત કંટ્સ ત્યા, વન વિઝન વહેંચત્તિ પત્તા નાજ્ઞતામ્ ” આ પદોને સંગ્રહ કરવામાં આવ્યો છે. આ સર્વેની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી ગઈ છે. એ સૂત્ર ર૩ છે
'तएणं से सूरियाभे देवे इत्यादि ।
સૂત્રાર્થ–( તપ નં) ત્યાર પછી (જે મૂરિયામે રે આમિનિસ્ત રેવસ તિg gયમ નિયમ દ વાવ હિંચ) તે સૂર્યાભદેવે જ્યારે આભિયોગિક દેવના મુખથી પોતાની આજ્ઞા પૂરી થઈ જવાની એટલે કે ક્રિય શક્તિ વડે યાનવિમાનની વિકુવણું થઈ જવાની વાત સાંભળી અને તેને બરાબર હૃદયમાં ધારણ કરીને–તે અતીવ સંતુષ્ટ તેમજ પ્રસન્નચિત્ત થયો. (રિદર્શ નિવામિકામાકોઇ ઉત્તરવેટિવયવ વિશ્વ) અને તેણે તરત જ જિનેન્દ્રની પાસે જવા યોગ્ય દિવ્ય ઉત્તર ક્રિય શરીરની વિકવણા કરી. (વિન્નિત્તા નહિં અT
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧