________________
महिसीहिं सपरिवाराहिं दोहिं अणीयाहिं—त जहा गंधव्वाणीएण य, गट्टाणीएण य सद्धिं संपरिखुडे तं दिव्व जाणविमाण अणुपयाहिणी करेमाणे २ पुरथिमिल्लेण તિસોવાળકિરવા સુદરૂ) વિકુણા કરીને પછી તે પરિવાર સહિત ચાર અગ્ર (પ્રધાન) મહિષીઓની સાથે અને ગંધર્વોનીક અને નૃત્યાનીક આ બે અનીકેની સાથે તે દિવ્ય યાનવિમાન પર પ્રદક્ષિણા કરીને પૂર્વ દિગભાગ (પૂર્વ દિશા તરફ) ના ત્રિપાન પ્રતિરૂપક ઉપર થઈને ચલ્યો. (સુદ્દિત્તા કેળવ શાળે, તેવ વાછરુ) ચઢીને તે જ્યાં સિંહાસન હતું ત્યાં ગયો (વાછિત્તા સીહાસળવરણ પુરસ્થામિમુદે સળિસ ) ત્યાં જઈને તે પૂર્વ દિશાની તરફ મુખ કરીને તેની ઉપર બેસી ગયે. (તણ તરૂ શૂરિયામી વરૂ ચત્તાર सामाणियसाहस्सीओ त दिव्व जाणविमाण अनुपयाहिणीकरेमाणा उत्तरिल्लेणं રિપોવાળટિવ સુરત્તિ) ત્યાર પછી તે સૂરિયાભદેવના ચાર હજાર સામાનિક દેવે તે દિવ્ય યાનવિમાનની પ્રદક્ષિણા કરીને ઉત્તર દિશા તરફની ત્રિપાન પંકિતા ઉપર થઈને તેની ઉપર ચલ્યા. (કુદિત્તા પત્તાં ૨ પુવઇનહિં મદારહિં ળિણી તિ) ચઢીને તેઓ પોત પોતાના પૂર્વ નિશ્ચિત ભદ્રાસને ઉપર જઈને બેસી ગયા. (વણેસા સેવા છે તેવી જ તં દિવં કાળવિમાનં વાવ ફિળિ સિવાટિકવાનું ટુત્તિ ) બાકી રહેલા દેવ અને દેવીઓ પણ તે દિવ્ય યાન વિમાન ઉપર યાવત્ દક્ષિણ દિશાની તરફની ત્રિપાન પંક્તિ ઉપર થઈને ચલ્યાં. (ટુકફિત્તા પંચું ૨ પુquomહિં માર્દિ નિતીચંતિ) ચઢીને તે દરેક પોત પિતાના પૂર્વ નિશ્ચિત ભદ્રાસને ઉપર જઈને બેસી ગયા. આ સૂત્રને ટીકાર્ય પણ મૂલાર્થ જે જ છે. “શુદ્ર નવ દિ ” માં જે “વાવ” પદ છે તેથી
હૃદ” પદથી માંડીને “રય” સુધીના પદોનો સંગ્રહ કરવામાં આવ્યો છે જેમકે “દૃષ્ટતુષ્ટત્તાનશ્વિતઃ દીતિમત્તા જરમનનશ્ચિત, સુવાવસપદ્ધયઃ ” આ સર્વે પદો અહીં ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ પદોની વ્યાખ્યા ત્રીજા સૂત્રમાં કરવામાં આવી છે વિશિષ્ટ આકારનું નામ પ્રતિરૂપક છે. તે યાનવિમાનની જે ત્રણ નિસણીઓ વાળી સોપાન પંક્તિ હતી તે સવિશેષ આકારવાળી હતી. એવા તે પગથિયા ઉપર થઈને તે દિવ્ય યાનવિમાન પર ચઢ્યો. “જ્ઞાન વિમાનં સાવ ફિળિળમાં જે “રાવત’ પર છે. તેથી (અનુમક્ષિળી કુત્તઃ ૨) આ પદને
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧