________________
સૂર્યાભદેવકે કાર્યક્રમકાવર્ણન
તi તં મૂરિયામં તેવ” રૂટ્યારિ !
સૂત્રાર્થ –(તi) ત્યારપછી (તં કૂરિયામ રેવં) તે સૂર્યાભદેવની (ટ્રિબો ૨ સમજુતિ ) પાછળ પાછળ ઘણું લોકે ચાલ્યા, તે કોણ હતા ? એના માટે અહીં સ્પષ્ટીકરણ કરવામાં આવે છે કે (ચત્તરિય સામાળિયાની નાવ સોજીત આચરવાવસારીયો) ચાર હજાર સામાનિક દેવે યાવત્ સળ હજાર આત્મરક્ષક દેવો તથા (અને એ ઘરે જૂરિયામવિમાનવાસિનો રેવા ચ તેવીલો ૨) બીજા પણ ઘણાં તે સૂર્યાભદેવના વિમાનમાં રહેનારાં દેવદેવીઓ હતાં. આમાંથી (કાયા તેવા વપૂઢયા , નાવ થસહસ્તપત્તહસ્થાવા) કેટલાકના હાથમાં ઉપલો હતાં અને યાવત્ કેટલાક દે એવા પણ હતા કે તેમના હાથમાં શતસહસ્ત્રદલવાળા કમળ હતાં. આ પ્રમાણે તેઓ સર્વ (જૂરિયામ સેવ પિોર સમgછતિ) સૂર્યાભદેવની પાછળ પાછળ ચાલ્યાં. (તgi તૂ સૂરિરામदेवं बहवे आभियोगिआ देवा य देवीओ य अप्पेगइया कलसहत्थगया जाव अप्पे. જરૂચા પૂવષ્ણુયાયા- ગાંવ મૂરિયામ રેવં વિટ્રો સમજુતિ ) ત્યાર પછી તે સૂર્યાભદેવની પાછળ પાછળ અનેક બીજા પણ ઘણાં આભિગિક દેવ અને દેવીઓ ચાલવા લાગ્યાં. એમાં કેટલાંક દેવદેવીઓ એવા પણ હતાં કે જેમનાં હાથમાં કળશ હતાં અને યાવતુ કેટલાક દેવદેવીઓ એવા પણ હતાં કે જેઓ પિતાના હાથમાં ધૂપ કટુચ્છકોને લઈને ચાલી રહ્યાં હતાં. એઓ સર્વે હક અને તુષ્ટ ચિત્તવાળા હતા. પ્રીતિયુક્ત મનવાળા હતાં. પરમસમસ્થિત હતાં અને હર્ષાતિરેકથી જેમનાં હૃદયે હર્ષિત થઈ રહ્યા છે એવાં હતાં. (તનું રે सरियाभे देवे चऊहिं सामाणियसाहस्सीहिं जाव अन्नेहिं य बहूहि य सूरियाभविमाणवासीहिं देवेहि य देवीहिय सद्धिं संपरिबुडे सविढी ए जाव णाइयरवेणं जेणेव સિદ્ધાળે, નેવ તેવજંતા, કેળવ નિળયો તેને વાજી) આ પ્રમાણે
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૫૨