________________
વાપરુ, વત્તા ઘકિમચં વરસાચં વવ ) તે પુસ્તક રનને સૂર્યાભદેવે હાથમાં લીધું અને ત્યાર પછી તેને છેલ્યું અને તે પુસ્તક રત્નનું વાંચન કર્યું. વાંચીને તેણે ધર્મ સંબંધી તત્ત્વને નિશ્ચય કર્યો. (વસત્તા વOચરચાં ઘનિવમરૂ) ધર્મ સંબંધી તત્ત્વને નિશ્ચય કરીને પછી તેણે પુસ્તક રત્નને યથાસ્થાન મૂકી દીધું. (સિંહાના કરમુરુ) ત્યાર પછી તે પિતાના સિંહાસન ઉપરથી ઊભે થયો. ( ટ્રા વાચનમાળો પુસ્થિમિસ્ટેf i gવિનિયમ, નિમિત્ત નેગેવ ના પુનરિળી તેર વઘાનજી ) ઊભે થઈને તે વ્યવસાયસભાના પૂર્વદ્વારથી થઈને નીકળ્યો અને નીકળીને જ્યાં નંદા પુષ્કરિણીહતી ત્યાં ગયો. (उवागच्छित्ता नंदापुक्खरिणि पुरथिभिल्लेणं तोरणेणं तिसोवाणपउिरुवएणं पञ्चोरूहइ) ત્યાં જઈને તે નંદાપુષ્કરિણીના પૂર્વ તરણથી બહિદ્ધરથી-તેની પાસે પહેરો અને પછી તે શ્રેષ્ઠ ત્રિપાન પંક્તિ થઈને તે નંદા પુષ્કરિણીમાં પ્રવિષ્ટ થરો. (ાહિત્તા સુપાચં વનવા) ત્યાં તેણે પોતાના હાથ પગ ધોયાં. (વારHलित्ता आयते चोक्खे परमसूइभूए एगं महं सेयं रययामयं विमलसलिलपुण्ण मत्तજયમુહાજિરવુંમસમાળે મારું ઘનિષ્ણુ) હાથપગ ધોઈને તેણે આચમન કર્યું આચમન કરીને તે શુદ્ધ થયું. આ પ્રમાણે પરમ શુચિભૂત થયેલા તેણે એક વિશાળ ચાંદીની બનેલી વિમળ, નિર્મળ પાણીથી ભરેલી એવી ઝારી કે જે મત્તગજરાજના મુખની આકૃતિ જેવી હતી-પાણીથી ભરી. (gforfuત્તા નાઝું તત્ય उप्पलाइ जाव सयसहस्सपत्ताइ ताई गिण्हइ, गिण्हित्ता नंदाओ पुक्खरिणीओ पच्चुત્તર પ્રવુત્તરિત્તા નેગેચ સિદ્ધાચળે તેવ પાસ્થ રામબાણ) ઝારીને પાણીથી ભરીને પછી તેણે ત્યાં જેટલાં ઉપલો-કમળા હતાંયાવત્ શતસહસ્ત્રદલવાળા કમળો હતા તે બધાને ત્યાંથી લીધાં અને લઈને તે નંદા પુષ્કરિણી બહાર નીકળીને પછી તેણે સિંહાસન તરફ જવાનો નિશ્ચય કર્યો. આ સૂત્રનો ટીકાથ મૂલાર્થ પ્રમાણે જ છે. સૂ. ૯૧ ..
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૫૧