________________
આ સર્વ પ્રકારના આભૂષણ વગેરેથી સુસજિજત બનેલ સૂર્યાભદેવ એ સુશોભિત થયે કે જાણે અલંકારોથી વિભૂષિત થયેલું પ્રત્યક્ષ કલ્પવૃક્ષ જ હોય. ત્યાર પછી તેણે મલયજ ચંદનની સર્વાધિક સુગંધવાળા ચૂર્ણથી પોતાના શરીરને ધવલિત કર્યું અને ફરી દિવ્ય પુષ્પમાળા એ પહેરી સૂત્રમાં જે “મુવકૅરૂ” ક્રિયાપદ છે તે દેશીય શબ્દ છે અને આને અર્થ થવલિત કરવું છે. એ સૂ. ૯૦ ||
સૂર્યાભદેવકે અલંકાર ધારણ કરના ઈત્યાદિકા વર્ણન
'तएणं से सूरियाभे देवे केसालंकारण' इत्यादि । સૂત્રાર્થ–(તem) ત્યાર પછી તે સૂર્યાભદેવ (સારંજાળ, મીંઢ જાળ, आभरणालंकारेण, वत्थालंकारेण, चउब्विहेणं अल कियविभूसिए समाणे पडिपुण्णाહૃારે સૌહાસનાનો અમુ) વાળાને અલંકૃત કરનારા અલંકારોથી પુષ્પમાળાદિરૂપ માલ્યાલંકારોથી. હારાદિરૂપ આભરણાલંકારોથી અને દેવહૂખ્યાદિરૂપ વસ્ત્રાલંકારોથી આ પ્રમાણે ચાર પ્રકારના અલંકારોથી અતિશય વિભૂષિત થયો, પ્રતિપૂર્ણલંકારવાળે થયો એટલે કે સમસ્ત અલંકારોને જેણે યથાસ્થાન ધારણ કર્યા છે એ થયો. અને ત્યારપછી સિંહાસન પરથી ઊભો થયો (બર્મુદિત્ત બ૪રસમrો પુમિળ ળિ) ઊભો થઈને તે અલંકારિક સભાના તે પૂર્વદિશા તરફના દ્વારથી થઈને (ઘડિનિયમ) બહાર નીકળ્યા. (નિર્વામિત્તા મેળવ વસાચલમાં તેણેવ વવાર ) બહાર નીકળીને પછી તે જ્યાં વ્યવસાય સભા હતી ત્યાં ગયો. ( વવસાચસમ અનુપચાળી માને ૨ પુસ્થિમિસ્ટેí વાળ મજુવવિસ૩) ત્યાં જઈને તેણે વ્યવસાય સભાની વારંવાર પ્રદક્ષિણા કરી અને ત્યાર પછી તે તેમાં પૂર્વ તરફના દ્વારથી પ્રવિષ્ટ થયો. (નેવ સાથે નવ સન્નિતon) અને જ્યાં સિંહાસન હતું ત્યાં પહોંચીને પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસી ગયા. (તળ તરસ મૂરિયામ તેરસ સામાળિચ રિસોવવા તેવા પથરાળ ૩વતિ) ત્યાર પછી તે સૂર્યાભદેવના સામાનિક પરિષદામાં ઉત્પન્ન થયેલા દેવેએ તેની સામે પુસ્તક રત્ન ઉપસ્થિત કર્યું. (ત gi તૂરિયામે રે વોચ રચાં નિ, गिण्हित्ता पोत्थयरयणं मुयइ, मुइत्ता पोत्थयरयणं विहाडेइ विहाडित्ता पोत्थयरयणं
શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧
૨૫૦