________________
अणुप्पयाहिणी करेमाणे२ पुरथिमिल्लेण दारेण जणुपविसइ, अणुपविसित्ता जेणेव સીદાસને તેna gવાનજી ) ત્યાં જઈને તેણે અલંકારિક સભાની વારંવાર પ્રદક્ષિણે કરી ને પૂર્વ દ્વારથી તે અલંકારિક સભામાં પ્રવિષ્ટ થયો પ્રવિષ્ટ થઈને જ્યાં સિંહાસન હતું. ત્યાં ગયે. (સીહાળવાના પુરસ્થામિમુદે નિજે) ત્યાં જઈને તે પૂર્વ દિશા તરફ તે સિંહાસન પર બેસી ગયો.”
આ સૂત્રની ટીકા સ્પષ્ટ છે. તે ૮૯ ||
સૂર્યાભદેવકે ગબ્ધ ઈત્યાદિ ધારણ કરનેકા વર્ણન
“તા તક્ષ મૂરિયામર દેવર” રહ્યાદિ
સૂત્રાર્થ–(તi ત્યાર પછી (તરસ i તૂરિયામક્ષ રેવન્ન સામાળિયારિસોવવા) તે સૂર્યાભદેવના સામાનિક પરિષદુ૫૫નક દેએ (અઢારિયમવું વર્ષ તિ) અલંકારિક ભાંડેને આભરણ કરંડકોને ઉપસ્થિત કર્યા. (તoi તે सूरियाभे देवे तप्पढमयाए पम्हलसूमालाए सुरभीए गंधकासाईए एगाए साडीए गायाई જી) ત્યાર પછી સૂર્યાભદેવે સૌ પહેલાં રોમયુક્ત સુકમળ વસ્ત્રના કકડાથી શરીર લૂછ્યું. આ વસ્ત્રખંડ સુગંધ યુક્ત તેમજ ગંધ પ્રધાન કષાય રંગથી રંગેલો હતે. (જૂદ્દિત્તા સરસેન જોસીસોળ નાગારું અજુર્વપટ્ટ) શરીર લૂછ્યા બાદ તેણે સરસ ગશીર્ષ ચન્દનથી શરીરને અનુલિતચર્ચિત કર્યું(જુર્જિવિત્તા नासानीसासवायवोझं चक्खुहरं वन्नफरिसजुत्तं हयलाल पेलवातिरंगे धवलं कणगख
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૪૭