________________
તિ? કરેળ મંત્ર સિમેન તાર'' ફાર્િ।
સૂત્રા—( તે ) પૂર્વોક્ત તે દેવકુમાશ તેમજ દેવકુમારિકાઓ (fr ) કેવી રીતે (જ્ઞેયં ) ગીતા ગાયાં તે અહીં સૂત્રકાર આ સૂત્ર વડે પ્રકટ કરે છે—તેએ કહે છે કે તે લેાકેાએ ( મંત્.) પહેલાં તેા ગીત હૃદયમાં મઢ મંદ રૂપમાં ઉપાડ્યું. ત્યાર પછી (સરેન વત્તા ) શિરમાં તેને પહેલા કરતાં કઇક ઊંચા સાથે ઉપાડ્યું ગાયું. ત્યાર પછી ( ઢંઢે વિસ્તાર') કંઠમાં વધારે સ્વરે ઉપાડ્યુ· (તિવિદ્ઘતિસમયચર્ચનુંનાવોમૂઢરત્ત તિરૃાળજળમુદ્ર) આ પ્રમાણે તેમણે જે કંઇ ગાયું તે પૂર્વોક્ત ત્રણ રીતે ગાયુ.. એથી તેમનું દરેકે દરેક ગીત ત્રિસમય રેચકથી રચિત હતું. રેચક શબ્દના અર્થ થાય છે શ્વાસને બહાર કાઢવા. ત્રિસમયના અર્થ આ પ્રમાણે છે કે ત્રણ કાળ વિભાગ વિશેષ જે રેચકમાં છે તે, આ રેચકથી જે ગીત યુક્ત હાય છે જે ગીત ત્રિસમય રેચક રચિત હાય છે. તેમજ તેમનુ તે તે ગીતે ગુંજાવ±કુહરાપગૂઢ હતું એટલે કે ગુ ંજા પ્રધાન એવા અવક શબ્દ નીકળવાના માના અપ્રતિકૂલ વિવરાથી ઉપગ્ઢ-યુક્ત હતું, રક્ત-રાગ યુક્ત હતુ. તેમજ ત્રિસ્થાન કરણથી શુદ્ધ હતું. એટલે કે ઉર; શિર અને મસ્તક સ્વર સ‘ચાર રૂપ ક્રિયાથી શુદ્ધ હતુ.. (સનુંતવંસતતીતતાચ સંપન્ન મહુર્ં સમ સહયિં મળોદર ) તેમજ આ ગીતમાં જે વાંસળી વગાડવામાં આવી હતી તે પેાતાના વિવરસહિત ગુજિત થઈ રહી હતી. વીણા પણ સાથે સાથે વગાડવામાં આવી રહી હતી, તલ-તાળીઓ વગાડવી. તાલ આપવા, લય આ સર્વે પેાતાના સાધનાથી તે ગીત યુક્ત હતું. એથી તે ગીત મધુર હતું, સમ હતું સલિલત, મધુર સ્વર અને મૂર્ચ્છના ચુક્ત હતું મનેાહારી હતું. (મિરિમિયચર્ચાષાસુરક્ સુળવવાહકવું વિધ્વં નટ્ટસગ્ગ રોય વળીયાવિ હોસ્થા ) મૃદુ અને રિભિત એવા પદસ'ચ રણથી યુક્ત હતું. સાંભળનારાઓ માટે પ્રેમ ઉત્પન્ન કરનારૂ' હતું, શાભન સમામિથી યુક્ત હતું. પ્રધાન સુદર સ્વરૂપવાળુ` હતુ`, અપૂર્વ હતું અને તત્પર હતું. એવા ગીતને તે બધાએએ ગાયું.
<
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૧૮