________________
કરી. એ પ્રેક્ષાગૃહ મ’ડપ ઘણા સે’કડા થાંભલાએક ઉપર અવલ ંબિત હતેા એ પ્રેક્ષાગૃહ મ’ડપનુ. વર્ણન ૨૦માં સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજવું જોઇએ. ત્યાર પછી તેણે તે પ્રેક્ષાગૃહ મંડપની વચ્ચે બહુ સમરમણીય ભૂમિભાગની વિધ્રુણા કરી. એમાં તેણે ઉદ્યોક–ઉપર ભાગની. અક્ષપાટની, મદ્ય ક્રીડા સ્થાનની અને મણિપીઠિકાની– મણિમય આસનની વિધ્રુણા કરી. ત્યાર પછી તેણે મણિપીઠિકાની ઉપર એક વિજય દૃષ્ય (ચંદરવા) અ‘કુશ અને મુક્તાદામ સહિત સિંહાસનની વિધ્રુવ ણા કરી. અહીં ચાવત્ પદથી વિજય દૃષ્ય (ચંદરવા) વગેરેનું વર્ણન ગ્રહણ કરવામાં આવ્યુ છે. અહીં જે પાંચમાળાએ ગ્રહણ કરવામાં આવી છે, તેમાંથી ચાર માળા તા મુક્તાદામને પરિવેતિ કરનારી કહેવામાં આવી અને એકદામનું ગ્રહણ થયું છે. મણિપીઠિકા, સિંહાસન ઉપરના ઉહ્લોક, અંકુશ અને મુક્તાદામ આ સનું વર્ણન ૨૧ માં સૂત્રથી માંડીને ૨૨ માં સૂત્રના ‘તિøન્તિ' આ પદ સુધી કરવામાં આવ્યું છે તેમ સમજવુ' જોઇએ. આ વાતને સ્પષ્ટ કરવા માટે જ ‘ તિષ્ઠન્તિ ’ પદ્મના પ્રયાગ કરવામાં આવ્યા છે. ! સૂ॰ ૩૩ ।।
,
तएण से सूरियाभे देवे ' इत्यादि ।
6
સૂત્રા— ( તળ ) ત્યાર પછી (સે) તે ( સૂરિયામે તેવે સમળસ્ક મનો મહાવીરસ્ય બાહોÇ પળામ રેડ ) સૂર્યાભદેવે શ્રમણ ભગવાનને સામે પ્રમાણ કર્યાં. करिता अणुजाण में भगवं तिकट्टु सीहासणवरगए तित्थयराभिमुहे सणसणे ) પ્રમાણ કરીને પછી તે તીર્થંકરની તરફ મુખ રાખીને સિંહાસન ઉપર ભગવાન મારા આ કામની અનુમાદના કરી ' કહીને ઐસી ગયા. ( તદ્ નં સે મૂરિયામે देवे तप्पढमयाए णाणामणिकणगरयणविमलम हरियनिउणोवचियमिसिमिसिंतविरइयमहाમરળ-વડા-તુલિય-વરમૂસળુઙ્ગનું પીવા પતંત્ર વાદ્દિળ મુખ્ય પસારેક્) ત્યાર પછી તે સૂર્યાભ દેવે સૌ પહેલાં પેાતાના જમણા હાથને ફેલાવ્યા. તેના એ જમણેા હાથ ઘણી જાતના મણિએના, સુવણુ તેમજ રત્નોના નિર્માળ મહાહુ –ભાગ્યશાલીએ માટે ચેાગ્ય, નિપુણ શિલ્પીઓ વડે બનાવવામાં આવેલ અતીવ ચમકતા એવા બહુ કીમતી આભૂષણાથી, તેમજ કટક અને ત્રુટિત રૂપ આભૂ ષણાથી ચમકી રહ્યો હતા. પીવર-પુષ્ટ હતા, અને ધ-લાંખા હતા. (તોનું सरियाण सरिस लावण्णरुव
सरिसत्तयाण
सरिसव्वाण
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૧૦