________________
સૂર્યાભદેવકે સમુદ્ધાતકાવર્ણન
'तएणं समणे भगवं महावीरे' इत्यादि ।
સૂત્રાર્થ-( તળ મળે માવં માવીને ટૂરિયામેળ રેવં વં પુરે સમાળે ) જ્યારે સૂર્યાભ દેવે શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે વિનંતી કરી ત્યારે તેઓશ્રીએ (ટૂરિયામત સેવ ચમર્દ નો , નો પરિજ્ઞાારૂ-તુસિળી સંન્નિz) સૂર્યાભ દેવના આ કથનને આદર કર્યો નહીં તેની અનુમોદના કરી નહીં પણ તેઓશ્રી મૌન થઈને બેસી જ રહ્યા. (તi જૂરિયામે રેવે સમનું માનવું મલ્હાવીર સોપિ પુર્વ વચારી ) ત્યારે તે સૂર્યાભ દેવે બીજી વખત પણ શ્રી શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે જ વિનંતી કરી કે –(તુમે બં મતે ! जाणह, जाव उवदसित्तएत्तिकटु समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ, करित्ता वंदइ नमसइ वंदित्ता नमंभित्ता उत्तरपुरस्थिमं दिसीमागं अवक्कमइ,
વામિત્તા વેવિયરમુધા સમgoo૩) હે ભદંત ! આપશ્રી બધું જાણે છે વગેરેથી માંડિને બતાવવા માગું છું સુધીની વાત કહી સંભળાવી. આ પ્રમાણે કહીને તેણે શ્રમણ ભગવાન મહાવીરની પ્રદક્ષિણા કરીને વંદન કર્યા નમસ્કાર કર્યા. વંદના તેમજ નમસ્કાર કરીને પછી તે ઈશાન કોણમાં ગમે ત્યાં જઈને તેણે વૈક્રિય સમુદ્રઘાત કર્યો. (સોનિત્તા સંવિજ્ઞાછું લોચા હું નિરિર, निसिरित्ता अहा बायरे० २ अहा सुहुमे० दोच्चपि वेउव्वियसमुग्धाएणं जाव बहुસંમાજિકä મમિમાાં વિવ) વૈક્રિય સમુદ્રઘાત કરીને પછી તેણે સંખ્યાત યોજન સુધી આત્મ પ્રદેશને દંડાકાર રૂપમાં બહાર પ્રકટ કરીને પછી તેણે યથા બાદર પુગલોનો ત્યાગ કરીને યથા સૂક્ષમ પુગલોને ગ્રહણ કર્યા. ત્યાર પછી તેણે બીજી વખત પણ વૈક્રિય સમુદ્રઘાત કર્યો અને એનાથી તેણે યાવત્ બહુ સમ રમણીય ભૂમિ ભાગની વિદુર્વણુ કરી. (૩ ના નામ માર્જિાપુરૂ વા जाव मणीणं फासो तस्स बहु समरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभागे
છાધરમંવં વિષa) જેમ આલિંગ નામના વાદ્ય વિશેષનો પુષ્કરચમપુટ – સમતળ હોય છે, તેમ જ તેણે બહુ સમ – રમણીય ભૂમિ ભાગની વિકુર્વણુ કરી. અહીં પાછળનું ૧૫ માં સૂત્રથી માંડીને ૧૯
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૦૮