________________
'तत्थ णं जे ते हालिद्दामणी' इत्यादि ।
સૂત્રાર્થ–(તસ્થ ? તે ટાઢિાળી) તે ઉલિખિત પાંચ જાતના મણિએમાં જે પીતવર્ણ–પીળારંગવાળા-મણિઓ છે, (તેરિ મળીળે હુ પ્રચાર avirણે guળજો ) તે મણિઓના વર્ણવાસ આ પ્રમાણે છે-(સે નઈં નામચંપણ વા, જંપરહીરૂ વા જંઘામે વા, સ્ટિમેરુ વા) જેવું ચંપાનું પુષ્પ પીળું હોય છે, ચમ્પાની છાલ પીળી હોય છે, ચપ્પાનું વૃક્ષ વિશેષ હોય છે, હળદર હોય છે હળદરને કકડે હેય છે, (ટ્રાદિ ગુઢિયારૂ વા) હળદરની ગોળી હોય છે, (રિચાસ્ટિચારૂ વા, રિયાઝમેરૂ વા) હરિતાલ હોય છે, હરિતાલ પુંજ હોય છે, (વિકો વા) ચિકુર હોય છે, (વિસરના વા) ચિકુરાંગરાગ પીળા હોય છે, (વાળોરૂ an) જાત્ય સુવર્ણ હોય છે, (વરાજનિષો વા) જાત્ય સુવર્ણને ઘસવાની લીટી હોય છે, (સુવઇMણિgiડુ વા) સુવર્ણ શિલ્પક હોય છે, (વરપુરિસરળરૂ વ ) વાસુદેવનું વસ્ત્ર હોય છે, (અ નુસુમેરૂ યા) આદ્રકલતાનું પુષ્પ હોય છે, ( જંgrગુસુમેરુ વા) ચંપાનું પુષ્પ હોય છે, (દુંડિયા સુજ્ઞ વા) કુષ્માંડ (સફેદ કેળા) નું પુષ્પ હોય છે, (તતાયુમેરૂ વા) તડબડાનું પુષ્પ હોય છે, (ઘોતિચામુમેરૂ વા) ઘોષાતકી પુષ્પ હોય છે, (સુવાકૂદિયા તુમેરૂ વા) સુવર્ણમૂથિકા-જુહી–નું પુષ્પ હોય છે, (સુહાઇ
સુમેરૂ વા) સહિરણ્યકનું પુષ્પ હોય તે, (જોટવર મહામેરુ વા) કરંટના પુષ્પોની માળા હોય છે, (વીચકુસુમેરુ વા) બીજકનું પુષ્પ હોય છે, (વિવાસોશેટ્ટ વા) પીળા રંગનું અશોક વૃક્ષ હોય છે, (વયવળવારે) પીળા રંગ વાળા પુષ્પનું કનેર વૃક્ષ હોય છે, (પીચરંપુર્વજ્ઞ વા) પીળા રંગનું બંધુજીવ હોય છે, (મ ચારિયા ) એ જ રંગ તે પીળા રંગવાળા મણિઓને હોય છે? તે મણિઓને વર્ણ–પીતવણ–એ જ હોય છે ? (ળો રૂળ સમ) આ વાત યોગ્ય નથી. પણ (તેલં ર્દીિ મળી ત્તો સુત્તરાણ રેવ નાવ વળાં પumત્તા ) તે પીળા રંગવાળા મણિએ આ બધા કરતાં પણ વધારે ઈષ્ટ તરક જ થાવત્ વર્ણની અપેક્ષાએ કહેવામાં આવ્યા છે. એટલે કે આ બધા પદાર્થો કરતાં પણ વધારે પીળા રંગના તે મણિઓ હોય છે.
(तत्थ णं जे ते सुक्किल्ला मणी तेसिं णं मणीणं इमे एयारूवे वण्णाવારે guળ) તે મણિએમાં જે શુકલ મણિ (સફેદ મણિ ) છે, તે મણિઓને વર્ણવાસ વર્ણન આ પ્રમાણે કહેવામાં આવ્યો છે. (તે જ્ઞાનામા વા સારૂ વા ઘર વા, ર વા, સંતેરૂ વા) જે પ્રમાણે અંક-રત્ન-વિશેષ સફેદ હેય
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧
૬૯