________________
શંખ સફેદ હોય છે, ચન્દ્રમાં સફેદ હોય છે, કુંદ પુષ્પ સફેદ હોય છે, દાંત સફેદ હોય છે, (કુમુવીરરચદિવાસ્વપૂરે વા) કુમુદ ઉદક, ઉદક રજ -જલ કણ, દૃધિઘન–જાડું દહીં ગાયનું દુગ્ધપૂર, (હંસાવરૂ વા, વઢવાવસ્કીટ્ટ વા, હારાવીરૂ વા, વંદાવી વા, સારચઢાંકું વા ઘંઘોયરુcuઘરૂ વ હંસાવળી, કેચાવળી, હારાવલી, ચંદ્રાવળી, અને શરદ કાળનો મેઘ જેવા સફેદ હોય છે, તેમજ પહેલાં અગ્નિમાં તપાવવામાં આવેલું અને ત્યારબાદ પાણીમાં નાખીને સારી રીતે સાફ કરેલું એવું રજતપત્ર (ચાંદીનું પડ્યું') (નાસ્ત્રિપિટ્ટરાણીરૂ વા,
પુણાસીરુ ઘા, કુમુદરાસીરૂ વા સુરિજીવાથી વા) ચોખાને લેટ, કુંદપુષ્પને ઢગલો, કુમુદ પુષ્પનો ઢગલે શુષ્ક શિબાફલી, (પદુળકિયાર્ વા મિલેડું वा मुणालियाइ वा गजदतेइ वा लबंगदलएइ वा, पोंडरीयदलएइ वा, सेयासोगेइ વ, વેચવાવરૂ વા તે વધુનીવેડું વા) મેરના પીંછાને મધ્ય ભાગ કમલિની મૃણાલ, કમળનાળ તંતુ, ગજદંત, (હાથીને દાંત) લવંગ દલ, પુંડરીકદલ, શ્વેત અશોક વૃક્ષ, શ્વેત કરેણનું વૃક્ષ અને બંધુ જીવ જે પ્રમાણે સફેલ હોય છે, તે પ્રમાણે જ સફેદ શુકલ મણી હોય છે. (મ ચાસિયા) શું એ જ સફેદ રંગ તે શુકલ મણિઓનો હોય છે? ( રૂા સમ) આ વાત યોગ્ય નથી, કેમકે ( તેí સુવિરામ છત્તો સુતરાણ રેવ જ્ઞાવ Tumત્તા) તે શુકલ મણિએ તે આ બધા કરતાં પણ વધુ પડતા ઈષ્ટ યાવત્ વર્ણથી કહેવામાં આવ્યા છે. એટલે કે તે સર્વે પદાર્થો કરતાં શુકલ મણિ વધારે વેત છે.
ટીકાથ–તે મણિઓમાં હરિદ્રા-હળદર–જેવા જે મણિઓ છે, તે હરિદ્રા (પીળી) મણિયેનો વર્ણવાસ આ પ્રમાણે કહેવામાં આવ્યો છે જેનું સામાન્ય સુવર્ણ ચંપક, ચંપાના વૃક્ષની છાલ, ચંપક, ભેદ-ચંપકવૃક્ષની છાલ, ચમ્પક ભેદ–ચમ્પક વૃક્ષ વિશેષ, હળદર કે હળદરની ગાંઠ, હરિદ્વા ગુટિકા, હરિદ્વા સારનિર્મિત ગુટિકા, હરતાલ, હરતાલ વિશેષ, હરતાલ ગુટિકા હરિતાલ સારનિર્મિત ગુટિકા પીત દ્રવ્ય વિશેષ રૂપ ચિકર, ચિકરાંગરાગ ૨જન દ્રવ્ય વિશેષના સંયોગથી જન્ય વસ્ત્રાદિગત
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧