________________
પંક્તિઓ (તાનિ જે ઘંટા ચારે વળાવ qv) તે ઘંટાઓનું વર્ણન આ પ્રમાણે છે. ( ) જેમકે (i–ળયામરૂગોવંટાળો, વરામનો ટાઢાબો, Mાળામગમથા ઘંટાવાલા, વનરમરૂલ સંઘાવ્યો રચામથો ખૂણો) આ બધી ઘટાઓ જાંબૂનદનામના સુવર્ણ વિશેષની બનેલી છે. તેમજ એમની અંદરની ઘંટ વગાડવા માટેની લટકતી જે વસ્તુ છે તે વારત્નની બનેલી છે. તેમજ ઘટાએના જે પાશ્વભાગ છે તે ઘણી જાતના મણિઓના બનેલા છે તેમજ જે શંખલાએના આધારે એ બધી ઘટાઓ લટકી રહી છે તે શ્રૃંખલાઓ તપનીય સુવર્ણની બનેલી છે એમના દોરડાઓ ચાંદીના બનેલા છે. (રાણોમાં ઘટાબો કોરાવ્યો मेहस्सराओ हंसस्सराओ कोंचस्सराओ सीहस्साओ, दुइंहिस्सराओ णंदिस्सराओ) આ બધી ઘટાઓ પ્રવાહ યુક્ત સ્વરવાળી છે, મેઘ જેવા ગંભીર સ્વરવાળી છે તેમજ હંસ જેવા સ્વરવાળી છે. કોંચના જેવા મધુર સ્વરવાળી છે, સિંહનાદ જેવા સ્વરવાળી છે, ભેરી સ્વરવાળી છે, ૧૨ જાતના વાદ્યોને ધ્વનિ જે એકી સાથે કરવામાં આવે તેનું નામ નંદિ છે, નંદી જેવા સ્વરવાળી છે. તેમજ આ નંદિ જેવા જ મોટા શબ્દવાળી છે, મંજુ સ્વરવાળી છે, મંજુષ-કમળ સ્વર સુસ્વરવાળી તેમજ સુસ્વર ધૈષવાળી છે. આ બધા વિશેશોથી યુક્ત તે ઘંટાઓ (उरालेणं मणुन्नेणं मणहरेणं कण्णमण निव्वुइकरेणं सदेणं ते पएसे सव्वओ समंता બાપૂનેમાળા રે ૨ વાવ વિદ્રરિ) ઉદાર, મનોજ્ઞ, મનહર, તથા કાન અને મનને આનંદ આપનાર ધ્વનીઓથી આસપાસના પ્રદેશોને ચારે તરફથી તે ઘટાઓ વારંવાર શખિત કરતી રહે છે.
ટીકાથ–તે પૂર્વોક્ત દરવાજાઓની જમણું અને ડાબી બાજુએ જે ઉપવેશન સ્થાનો છે. તેમાં સોળ સોળ ઘંટશ્રેણીઓ છે. આ ઘંટાઓનું વર્ણન આ પ્રમાણે છે. આ ઘંટાએ જાંબૂનદ નામક સુવર્ણ વિશેષના બનેલા છે તેમજ એમની અંદર ઘટાઓ જેમનાથી વગાડવામાં આવે છે એવી લટકતી લટકણીઓ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૧૫૪