________________
तेयअहिययरसग्निगासाओ, सिंगारागारचारुवेसाओ, पासाइयाओ जाव चिटुति) વીજળીના કિરણ સમૂહોથી તેમજ સૂર્યના ચમકતા તેજથી પણ વધારે પ્રકાશ વાળી, શૃંગારના ઘર જેવી સુંદર વેષવાળી, એવી પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ શાલ ભંજિકાઓ (પૂતળીઓ) તેમાં હતી મૂલ અર્થ જેવો જ ટીકાર્થ સમજવો. નેત્રાવોવન સંસ્ટ્રેષઃ” ને અર્થ આ પ્રમાણે થાય છે કે નેત્રોવડે પરસ્પર એક બીજાની સામે જોવાથી તેમજ પરસ્પર આંખે મેળવવાથી પણ જાણે કે પીડિત થઈ જનારી તે પૂતળીઓ હતી. તેમજ છેલા યાવત્ પદથી “નીયા, શ્રમ
પા, પ્રતિકાર, આ પદોનો સંગ્રહ સમજવો. આ સર્વ પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. સૂ૦ ૫૬ છે
‘તે હિં ( તાજા સમો પાસે’ રૂત્યવિ |
સૂત્રાર્થ–(સેલિં વં વાળ હમકો પાસે દુહો નિતીસિચાણ સોસ સોસ નારાપરિવારો નાગો) તે દરવાજાઓના ડાબા જમણી તરફની નિધિ, કીમાં ૧૬-૧૬ જાળીથી યુક્ત એવા રમ્ય સંસ્થાનવાળા સ્થાનવિશેષની પંક્તિઓ છે. (તેળ ગાઢા વા સાવચળામય વછી કાર પડિકવા) આ બધા જાળ કટક સંપૂર્ણ પણે રત્નમય છે, નિર્મળ છે યાવત્ પ્રતિરૂપ છે. (હં જો પાળે કમળો રે સુણો નિતીદિયા સોસ સોસ ઘંટા પરિવાહીમો Timત્તા) આ દરવાજાઓના દક્ષિણવામપાશ્વ ભાગમાં જે નૈધિકીઓ છે તેમાં સોળ સેળ ઘંટાઓ
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૫૩