________________
આ પ્રમાણે આ બધી ધ્વજાઓ પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે. (સિં જો મદિરાપાન કવ િમમાઇII થા છત્તારૂછત્તા) એક મહેન્દ્રવજની ઉપર આઠ આઠ મંગલકે છે. દવાઓ છે અને છત્રાતિરછત્ર છે. (તે િળ નહિંફ્લામાં પુરો પત્તયું પત્તેય ના પુનરિળી ઘomત્ત ) એ મહેન્દ્રધ્વજોની સામે એક એક નંદા પુષ્કરિણું છે. (તાઓ ને રાજ કુરિયો જ રોચાસચં ાય. guni जोयणाई विक्खंभेणं, दस जोयणाई', विक्खंभेण. अच्छाओ जाव वण्णओ अप्पेगइવાબો કારનું પumત્તાશો) એ નંદાપુષ્કરિણીઓ આયામની અપેક્ષાએ એકસો એજનની છે. તેમજ વિસ્તારની અપેક્ષાએ ૫૦૦ જનની છે, એકદમ સ્વછ છે, એમાંથી કેટલીક નંદા પુષ્કરિણીઓમાં સ્વભાવિક રીતે પાણી ભરેલું જ રહે છે. (ઉત્તેજ ૨ ઘવમવદ્યાપરિવિવત્તા ૨ નળસંવિરા) તેમજ દરેકે દરેક નંદાપુષ્કરિણી પદ્મવરદિકાથી પરિષ્ટિત છે. અને વન ખંડથી વીંટળાયેલી છે. (તરિ નું iાં પુરિ રિવિહિં રિસોવાળ પરિવા qUUત્તા) આ નંદાપુષ્કરિણીઓની ત્રણ દિશાઓમાં ત્રણ ઉત્તમ સપાન પંક્તિઓ છે. (તિસોવાળાડિવા વાળો તો સૂયા છત્તારૂછત્તા) આ ત્રણે સોપાનપંક્તિઓનું વર્ણન અહીં આ પ્રમાણે કરીએ છીએ. આ ત્રણ સોપાન પ્રતિરૂપકોની સામે તોરણ છે, તેરણો ઉપર વજાઓ છે અને છત્રાતિછત્રો છે.
ટીકાર્થ–સ્તૂપોમાં દરેકે દરેક સ્તૂપની સામે એક એક મણિમયી વેદિક કહેવાય છે. આ દરેકે દરેક મણિમયી વેદિક લંબાઈ ચેડાઈમાં ૧૬-૧૬ યોજના જેટલી અને સ્થલતા–મોટાઈ–માં ૮, ૮ યોજન જેટલી છે. આ બધી વેદિકાઓ સર્વથા મણિમય છે. યાવત્ પ્રતિરૂપ છે. અહીં યાવત્ શબ્દથી “સ્ટાર, घृष्टाः, मष्टा नीरजसो निर्मलाः निष्पङ्काः, निष्ककटच्छायाः, सप्रभाः, सश्रीकाः સોmોતાઃ કાસાવીયા, નીચાઃ અમદY” આ પાઠનો સંગ્રહ થયો છે. આ પદોનો અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. આ મણિપીઠિકાઓની ઉપર દરેકે દરેક મણિપીઠિકા ઉપર એક એક ચત્યક્ષ કહેવાય છે. આ દરેકે દરેક ચૈત્યવૃક્ષની
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
૨૧૧