SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પરસ્પર વાર્તાલાપમાં, તેમજ ચતુર પુરુષ યોગ્ય રચનામાં અતીવ કુશળ શારીરિક સામર્થ્યને ધારણ કરનારી અને નાટક કરવામાં તત્પર બનેલી એવી ૧૦૮ દેવ કુમારિકાઓ પ્રકટ થઈ આ સૂત્રને ટકર્થ મૂલ અર્થ જેવો જ છે. ફક્ત અહીં “બાળકમળ’ ના થાવત્ પદથી “નામ” આ પૂર્વોક્ત પાઠથી માંડીને “વવર સુધીના પાઠનો સંગ્રહ થયે છે. પૂર્વોક્ત પાઠને અર્થ ૩૪ સૂત્રમાં કરવામાં આવ્યો છે. જે સૂ.૩૫ તi રે મૂરિયામે રે રૂરિ સૂત્રાર્થ–(તાળ) ત્યાર પછી એટલે કે ૧૦૮ દેવકુમારિકાઓની વિવ કર્યા પછી (સે સૂચિમે તે) તે સૂર્યાભદેવે (અઠ્ઠરચં) ૧૦૮ (સંસ્થા વિરવૈરૂ) શંખોની વિકુવણા કરી, (મદ્રય સંવાલાયકાળ વિષવરુ) ૧૦૮ શંખવાદકેની વિફર્વણ કરી. (મદ્રાં સિTi વિષદવરુ) ૧૦૮ ઇંગેની વિતુર્વણા કરી. (મદુરચં લિંકાવાચક વિષદવરુ) ૧૦૮ શ્રૃંગવાદકેની વિક્વણુ કરી. (મ. સર્વ સવિચાળે વિષas) ૧૦૮ નાના શંખોની વિમુર્વણા કરી. (જર્ચ સંવિવાચાળ વિંડવ) ૧૦૮ તે નાના શંખેને વગાડનારાઓથી વિમુર્વણા કરી. (ગફ્ટસર્ચ સામુહીનું વિવદવ ) ૧૦૮ ખરમુખીઓની વિદુર્વણા કરી (અદૃર્ચ મુદ્દીવાચાળ વિવાદવ) ૧૦૮ ખરમુખી વાદકેની વિમુર્વણ કરી (કરચે ચાળ વિરવણ. અને વેચવાચાળ વિકટવ) ૧૦૮ પેની વિમુર્વણા કરી તેમજ ૧૦૮ પેય–(વાઘ વિશેષ) વાદકની વિદુર્વણા કરી. (બદ્રાએ પરિવરિયાળ વિવરૂ, एवमाइयाणं एगूणपण्णं आउज्जविहाणाई विउव्वइ विउठिबत्ता ते वहवे देवकुमारा य વધુમાડમ ૨ સરાવ) ત્યાર પછી ૧૦૮ પરિરિકાઓની વિમુર્વણા કરી. આ પ્રમાણે તેણે ૪૯ જાતના આતોદ્યાનોની વિકવણું કરી. આ વાદ્ય વિશેની વિદુર્વણું કરીને પછી તેણે દેવકુમાર તેમજ દેવ કુમારિકાઓને બોલાવ્યાં. આ સૂત્રને ટીકાથે સ્પષ્ટ જ છે. પેય-એક જાતના મોટા પટો (નગારાઓ) ને કહે છે. “રિપુરિયા' આ દેશી જ શબ્દ છે. આ નામે એકવાદ્ય વિશેષ હોય છે શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૧૧૪
SR No.006441
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages289
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy