________________
તેનું મેં કરેળિયાની જાળ વડે મઢેલું રહે છે. મૂળ ભેદની અપેક્ષાએ તેણે આમ ૪૯ વાદિત્રો (વાજાઓ) ની વિદુર્વણા કરી. બાકીના વાજાઓ આમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. જે સૂ. ૩૬ !
તi તે વ રેવકુમાર ચ રૂલ્યાણિ” | ૨૦ |
સૂત્રાર્થ–( તi) ત્યાર પછી (તે વદવે સેવકુમાર ચ સેવકુમારો ૨) તે સર્વે દેવકુમાર અને દેવકુમારિકાઓ કે જેઓ (સૂચિમેળ રેવં સાવિયા
HTTT ) સૂર્યાભદેવ વડે બોલાવવામાં આવ્યાં હતાં. ( સાવ ક્રિયા સેવ સૂરિજામે છે તેવું વાતષ્ઠતિ ) હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્ત તેમનાં હદ આનંદથી હર્ષ પામ્યાં. ત્યાર પછી તેઓ જ્યાં સૂર્યાભદેવ હતા ત્યાં આવ્યાં (વાજીિત્તા ભૂરિયા રે #રચઢારિયાદિ નાવ થદ્ધવંતિ) ત્યાં આવીને તેઓએ સૂર્યાભદેવને બંને હાથની અંજલિ બનાવીને યાવતું તેને મસ્તકે મૂકીને વધામણી આપી (વદ્ધાવિત્તા ઉં વાસી) વધામણી આપીને તેમણે તેને આ પ્રમાણે કહ્યું (સંવિસંતુ સેવાદુqિચા ! અહિં થવું ) હે દેવાનુપ્રિય ! આપ અમને જે કામ અમારાથી થઈ શકાતું હોય તેને કરવાની આજ્ઞા કરો. (ત સે મૂરિયામે સેવે તે ઘવે તેવકુમાર ચ હેવન્યુમારિક ર પર્વ વચાતી) ત્યારે તે સૂર્યાભદેવે તે સૌ દેવકુમાર અને દેવકુમારિકાઓને આ પ્રમાણે કહ્યું (છન णं तुन्भे देवाणुप्पिया समणं भगवं महावीर तिक्खुत्तो आयाहिणपयाहिणं करेह ) હે દેવાનુપ્રિયે ! તમે સૌ જાવ અને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વખત પ્રદક્ષિણા કરીને (રિજ્ઞા વહુ નમસદ) તેઓશ્રીને વંદન તથા નમસ્કાર કરે (वंदित्ता नमसित्ता गोयमाइयाणं, समणाणं निग्गथाणं तं दिव्वं देविलि दिव्वं
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૧૫