________________
देवजुई दिव्वं देपाणुभावं दिव्वं बत्तीसइ बद्धं गडविहिं उवदंसेह, उवदसित्ता खिप्पाમેવ વિમાન્નિશં પ્રચgિrg ) વંદના તેમજ નમસ્કાર કરીને તમે સૌ ગૌતમ વગેરે શ્રમણ નિને દિવ્ય દેવદ્ધિને દિવ્ય દેવઘુતિને, દિવ્ય દેવાનુભાવને અને દિવ્ય ૩૨ જાતની નાટય વિધિ બતાવે. પછી આ કાર્ય પુરું થઈ જવાની મને જાણ કરે. એ સૂ. ૩૭ છે
આ સૂત્રને ટીકાર્થ સ્પષ્ટ છે. | સૂ. ૩૭ || 'तएणं ते बहवे देवकुमारा य देवकुमारीओ य' इत्यादि ।
સૂત્રાર્થ-(તi) ત્યાર પછી (તે વધે, તેવામાં વધુમાલય મૂરિयाभेणं देवेणं एवं वुत्ता समाणा हद्वतु जाव हियया करयल जाव पडिसुणेति ) બધા દેવકુમારો તેમજ દેવકુમારિકાઓ કે જેઓ પૂર્વોક્ત રૂપે સૂર્યાભદેવ વડે આજ્ઞાપિત થયેલાં તેઓ-હષ્ટ તુષ્ટ થાવત હૃદયવાળા થઈને અને બંને હાથને જોડીને તેમની આજ્ઞાને સ્વીકારી. (પરિણિત્તા મેળવ તમને મળવું - વીરે તેને ૩યા છતિ) સ્વીકારીને પછી તેઓ બધા જ્યાં શ્રમણ ભગવાન વિરાજમાન હતા ત્યાં ગયા. (૩વારિજીત્ત) ત્યાં જઈને તેણે (સમાં મā મહાવીર વરિ નમંતિ ) શ્રમણ ભગવાન મહાવીરને વંદના તેમજ નમસ્કાર કર્યા (વહિવત્તા નમંતિત્તા કેળવ મોચમચા તેમજ નિમાંથા તેણેવ વાછિંતિ ) વંદના તેમજ નમસ્કાર કરીને પછી તેઓ જ્યાં ગૌમત વગેરે શ્રમણ નિગ્રંથ હતા, ત્યાં ગયા. આ સૂત્રને ટીકાથે સ્પષ્ટ છે. જે સૂ. ૩૮ છે.
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૧૧૬