________________
વાવશેષ રૂપ મરિકાએ અને વાદ્યવિશેષરૂપ શિશુમારિકાએ જ્યારે એકખીજાથી સ માન થઈ ત્યારે તેમજ વંશી નામક મુખવાળવશેષ રૂપ વંશ, અનેકપવ વાળી વેણુ, તૃણુ વિશેષરૂપ ખાલીએ વાદ્યવિશેષરૂપ પરિસ અને તૃણ વિશેષરૂપ બદ્ધકે જ્યારે માંના પવનથી પૂતિ કરવામાં આવ્યા ત્યારે તે દેવકુમારે તેમજ દેવકુમારિકાઓએ ગીત ગાયુ. ।। સૂ॰ ૪૧ ॥
तएण से दिव्वे गीए ' दत्याणि ।
સૂત્રા—(ai) પૂર્વે વર્ણવેલા વાદ્યો વગાડાવા અને દેવકુમાર તેમજ દેવકુમારિકાઓએ ગીત ગાયુ. ત્યાર પછી (સે) તે વાદ્યવિશેષની સાથેનાં (તુવે નીર્ વેિ ન≥) દિવ્ય—અપૂર્વ ગીત, અપૂર્વ વાદન, અપૂર્વનાઢ્ય (વ મુર્ત્ત સિંગરે, કહે, મનુને મળ ્રે) અદ્ભુત નવાઇ પમાડે તેવા તે બધાં શૃંગારથી ચુક્ત હતાં અથવા તેા જાતે શૃંગાર રૂપ જ હતાં કેમકે જે ગીત, વાદન અને નૃત્ય અન્યાન્ય વિશેષતાઓને લીધે જેવી રીતે અલંકૃત થવાં જોઈએ તેવી રીતે અલ"કૃત થયા હતાં તેથી તે શૃંગારરૂપ કહેવાય પરિપૂર્ણ ગુણ યુક્ત હાવા બદલ એ સર્વે ઉદાર—વિશાળ હતાં, એમનામાં કાઈ પણ સ્થાને કાઇ પણ રીતે ખામી હતી નહી એથી જ મનાજ્ઞ—જોનારાઓ અને સાંભળનારાએના મનને પ્રસન્ન નારા હતાં સામાન્ય રૂપથી એએ બધાં મનને પ્રસન્ન કરનારાં નહાતા પણ મનાહર–ગીત વગેરે જાણનારને પણ અતિચમત્કાર યુક્ત હાવા બદલ મનને વશમાં કરનારાં હતાં ( જ્મરે નટ્ટમરે) આ રીતે ગીત મનેાહર હતુ અને નાટ્ય મનેાહર હતું. ( મળરે વાઘુ ) વાદન મનેાહર હતું. ( કન્વિનમૂણ હ મૂહ, વેિ ટેવમળે વવસે ચાવિ હોસ્થા ) તે સમયે દેવાનું ક્રીડન કર્મ કે જે વ્યાકુલીભૂત હતું. કહકહભૂતુ હતુ આનંદમાં આવીને કલકલ જેમાં થઈ રહ્યું હતું એવું એટલે કે નાટ્ય ગીત તેમજ વાદન ક્રિયાએમાં જે સતત ઘણી જાતના અભિનયા વગેરે દર્શકે! નેઇ રહ્યા હતા ત્યારે તેમના હૃદયામાં આનંદ સાગર સંપૂર્ણ પણે તરગિત થઇ રહ્યો હતા એથી તેમના મેાંથી અનાયાસ જ પ્રશંસાત્મક વચાનુ ઉચ્ચારણ માટા સાદે થઈ જતું હતું. તેથી ત્યાં ભારે શારમકાર— ઘાંઘાટનું વાતાવરણ ઉત્પન્ન થઈ જતું હતું. એથી જ તે નાટ્ય, ગીત વગેરે કા પ્રમેાદથી કલકલભૂત આમ પ્રકટ કરવામાં આવ્યું છે. ( તળ તે વે ફેવમારા य देवकुमारिओ य समणस्स भगवओ महावीरस्स सोत्थिय सिविच्छ दियावत्तबद्धमाणगभद्दा सणकलस मच्छपणमंगलभत्तिचित्तं णामं दिव्वं नट्टविहीं उवसेंति )
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૨૪