________________
દેવરમણ પ્રવૃત્તિ પછી તે દેવકુમાર અને દેવકુમારિકાઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે સ્વરિતક ૧ શ્રીવત્સ ૨, નંદીકાવત’ ૩, વદ્ધમાનક, પ, કલશ ૬, મસ્ય ૭, દર્પણ ૮, આ આઠ મંગલની રચનાથી અદ્દભુત પ્રથમ નાટ્યવિધિનું પ્રદર્શન કર્યું.
આ સૂત્રને ટીકાથે મૂલાર્થ પ્રમાણે જ છે. એ સૂત્ર ૪૨ | तएणं ते बहवे देवकुमारा य देवकुमारीओ य' इत्यादि ।।
સૂત્રાર્થ–(તા) સ્વસ્તિક વગેરે આઠ મંગલેની રચનાથી અદ્દભુત પ્રથમ વાટ્યવિધિનું પ્રદર્શન પુરું થયું ત્યાર પછી (તે વદવે રેવના રેવડુમારીનો ૨) તે સર્વે દેવકુમારો અને દેવકુમારિકાઓ (સામેવ સમોસાળ શનિ) એકી વખતે એક જ સ્થાને એકત્ર થઈ ગયાં. ( વરિત્તાં ત વ માનવ નાવ દિવે ફેવરમને ઘરે ચાવિ હોવા) એકત્ર થઈને તેમણે પહેલાંની જેમજ કાર્ય કર્યું એવું અહીં સમજવું જોઈએ અને આ કથન અહીં “વમળ પ્રવૃત્ત વાવિ અમવ7” આ ૪૩ માં સૂત્રના અંતિમ પાઠ સુધી ગ્રહણ કરવું જોઈએ. (તમાં તે હવે देव कुमारा य देवकुमारीओ य समणस्स भगवओ महावीरस्स आवडपञ्चावडसेणिपसेणिसोत्थियसोवत्थियपूसमाणवबद्धमाणगमच्छंडमगरंडजारमारफुल्लावलिपउमपत्तसागरતiાવલંત પરમમત્તિચિત્તે ગામ હિબ્ધ નટ્ટવિહિં રાવણેતિ) ત્યાર પછી તે સર્વે દેવકુમાર અને દેવકુમારિકાઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે આવત્ત ૧, પ્રત્યાવ ૨, શ્રેણિ, ૩, પ્રશ્રેણિ ૪, સ્વસ્તિક પ, સૌવસ્તિક ૬, પુષ્પમાણવક ૭, વર્ધમાનક ૮, મસ્યાંક ૯, મકરાંડક ૧૦, જાર ૧૧, માર ૧૨, પુષ્પાવલિ ૧૩,
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૨૫