________________
પદ્મપત્ર ૧૪, તરંગા ૧૫ વાસંતી લતા ૧૬, પવલતા ૧૭ આ સર્વેની રચનાથી અભુત બીજી નાટચવિધિનું પ્રદર્શન કર્યું. (gવે ર વિચાણ નવિહી સમોસરળારૂચા હસ વત્તવચા જ્ઞાવ દિવે રેવરમ વત્તે ચાવિ દોસ્થા) આ પ્રમાણે દરેકે દરેક નાટ્યવિધિમાં દેવકુમાર તેમજ દેવકુમારિકાઓનું સમવસ-એક કાળે એક સ્થાને એકત્ર થવું વગેરે રૂ૫ કથન-જાવત્ “વમળ પ્રવૃત્તવાપિ જમવત’ આ ૪૩ માં સૂત્રના અંતિમ પાઠ સુધી જાણવું જોઈએ.
ટીકાર્થ–સ્વસ્તિક વગેરે આઠ મંગલની રચનાથી વિચિત્ર પ્રથમ નાટક વિધિનું પ્રદર્શન કરવામાં આવ્યું ત્યાર પછી તે સર્વે દેવકુમારે અને દેવકુમારિકાએ એકી સાથે એક સ્થાને એકત્ર થઈ ગયાં, એકત્ર થયા બાદ તેમણે એક જ વખતે વમેવાવરત્તિ અન9 રનમેવોન્નત્તિ” વગેરે પૂર્વોક્ત પાઠ મુજબ કે જે ૪૨મા સૂત્રમાં અને ૪૩ માં ૪૪ માં સૂત્રમાં ‘ચાવત્ વિશે વમળ પ્રવૃત્ત વાપિ મમવ7” અહીં સુધી કહેવામાં આવ્યું છે–બધું કામ કર્યું આ જાતનો સંપૂર્ણ પાઠ અહીં પણ સમજવો જોઈએ. આ બધાં પાઠેની વ્યાખ્યા તે સૂત્રોમાં કહેવામાં આવી છે તે ત્યાંથી જિજ્ઞાસુઓએ જાણી લેવી જોઈએ.
ત્યાર પછી તે દેવકુમારો તેમજ દેવકુમારિકાઓએ શ્રમણ ભગવાન મહાવીર અને ગૌતમ વગેરે શ્રમણ નિર્ચની સામે આ બીજી નાટયવિધિનું પ્રદર્શન કર્યું આમાં તેઓએ—આવત ૧, પ્રત્યાવર્ત ૨, શ્રેણિ ૩, પ્રશ્રેણિ ૪, સ્વસ્તિક ૫, સૌવસ્તિક ૬, પુષ્પમાણવક ૭, વર્ધમાનક, ૮ મસ્યાંક ૯, મકરાંડક ૧૦ જાર ૧૧, માર ૧૨, પુષ્પાવલિ ૧૩, પલતા ૧૪, સાગર તરંગ ૧૫; વાસંતીલતા ૧૦, અને પત્રલતા ૧૭, આ બધાની રચના કરી. ૧૫ માં સૂત્રમાં આ સર્વેનું
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૨૬