________________
આમકલ્પાનગરીમેં વિરાજમાન ભગવાનકો વન્દનાકે લિયે સૂર્યાભદેવકા આના
તસ્થi .
સૂત્રાર્થ–(તસ્થળ સમળ માં મહાવીરે નદી ફી મારે વારે) તે સમયે તેણે શ્રમણ ભગવાન મહાવીરને તે જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં (आमलकप्पाए नयरीए बहिया अंबसालवणे चेइए अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता સંકળ તવા પૂળ મામલે પાસ ) આમલક૯૫ નગરીની બહાર આ પ્રશાલવનમાં યથા પ્રતિરૂપ(યથાવ૫) અવગ્રહ-(વનપાલકની આજ્ઞા) ને લઈને સંયમ અને તપથી આત્માને ભવિત કરતા જોયા (સિત્તા તુફ્ફચિત્તમવિણ વેરૂમ, પરમ રોમાgિ, રિસંવાવિતgમળદિયા) જોઈને તે હૃષ્ટતુષ્ટ-એટલે કે ખૂબજ સંતુષ્ટ થયો, આનંદિત થયો, તેના હૃદયમાં પ્રેમ ઉત્પન્ન થયો, તેનું મન પ્રસન્નતાથી ખીલી ઉઠયું, તેનું હૃદય આનંદને લીધે ઉછળવા લાગ્યું. (વિકસિચ વર્ષમઢ બચાવો) ખીલેલા શ્રેષ્ઠ કમળના જેવાં તેનાં નેત્ર અને મુખ થઈ ગયાં. (પસ્ટિચવર
તુરિયામકશું ૪૨વિરચંતરરૂચ છે) તેનાં શ્રેષ્ઠ કટક, ત્રુટિત, કેયૂર મુકુટ, કુંડળ, હાર આ બધા ચંચળ થઈ ગયાં. તેનું વક્ષસ્થળ હારથી પ્રકાશવા લાગ્યું. (GરંવારંવFITધોøતમૂસળધરે) તેણે પહેરેલું લાબુ ગળાનું આભરણ ચંચળ થઈ ગયું. (સમ તુરિયં જવé) આ પ્રમાણે તે સૂર્યાભદેવ તીવ્ર અભિલાષાથી પ્રેરાઈને એકદમ શીધ્ર ચંચળ થઈને (સીહાસનો મુર) સિંહાસન ઉપરથી ઊભે થે. (જન્મદિરા ચઢાણો) ઊભો થઈને પાદપીઠ ઉપર થી ( ) નીચે ઉતર્યો. (ઘોદિત્તા વાઉચાલો મુજ) નીચે ઉતરીને તેણે પોતાની બંને પાદુકાઓને ઉતારી દીધી. (શોમુરૂત્તા સાટિયું વત્તાસાં રે) ઉતારી તેણે એક શાટિક ઉત્તરાસ કર્યો, (ત્તિ દૃારું થિયરામિમુહું અજુગજી) એક શાટિક ઉત્તરાસંગ કરીને સાતઆઠ ડગલાતીર્થંકરની સામે ગયે,(કgirછત્તા ગ્રામ
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
૧૬