________________
નાનું સંરૂ) સામે જઈને તેણે પિતાના ડાબા ઘૂટણને ઊંચે કર્યો, (અંચિત્ત રાળિ કાળું ઘનતત્કંતિ નિફ્ટ-તિરસ્કુત્તો મુદ્ધાળ ઘળતર ળિયેરુ) ડાબા ઘૂટણને ઊંચું કરીને જમણા ઘૂંટણને નીચે સ્થાપિત કરીને ત્રણ વાર મસ્તકને પૃથ્વી ઉપર નમાવ્યું નમાવી તે તેણે પૃથ્વી ઉપર જ રાખ્યું-(ળિસત્તા Éિ Hપુનમે) રાખીને ફરી તેને થોડું ઊંચું કર્યું, સિં પડ્યુન્નમિત્તા સુડિયથમિચ મચાવ્યો સાર૬) ઊંચું કરીને ફરી તેણે કડક અને ત્રુટિતથી ઑભિત પિતાના બંને બાહદને સંકુચિત કર્યા. (ારિત્તા પરિવાર સT રિસાવત્ત મથઇ ગંગ૪િ વરુ ઘઉં વાર) સંકે ચીને હથેળીઓ અને દશન વાળી અંજલિ બનાવી અને તેને ફરી મસ્તક ઉપર ફેરવી અને ત્યાર પછી તેણે આ પ્રમાણે
ह्यु (नमोत्थुण अरिहंताणं, भगवंताण, आदिगराण तित्थगराणं सयं संबुद्धाणं, पुरिससीहाणं, पुरिसवरपुंडरीयाण, पुरिसवरगंधहत्थींण, लोगुत्तमाण लोगनाहाण', लोगहियाणं, ઢોવા ') રાગ વગેરે રૂપ શત્રુઓ ઉપર વિજય મેળવનાર અરિહંતોને નમસ્કાર છે, દશ પ્રકારના ભાગોથી યુક્ત ભગવાનને નમસ્કાર છે, પોતપોતાના શાસનની અપેક્ષાએ સૌ પ્રથમ આ કર્મભૂમિમાં મૃતચારિત્રરૂપ ધર્મની પ્રરૂપણ કરનારા આદિકરોને નમસ્કાર છે ચાર પ્રકારના સંઘરૂપ તીર્થની સ્થાપના કરનારા તીર્થકરોને નમસ્કાર છે, કેઈના ઉપદેશ વગર જ સ્વયં પ્રબુદ્ધ થયેલા એવા સ્વયં સબુદ્ધોને નમસ્કાર છે, જ્ઞાન વગેરે અનંતગુણેના ભંડાર હોવા બદલ પુરૂષોમાં જે ઉત્તમફળમાં પ્રતિ ષ્ઠિત છે તે પુરુષોત્તમને નમસ્કાર છે, રાગદ્વેષ વગેરે શત્રુઓને પરાજિત કરવાની અદ્ભુત શક્તિ ધરાવનારા પુરુષસિંહને નમસ્કાર છે. પુરુષોમાં વરપુડરીક જેવા પ્રભુને માટે નમસ્કાર છે, હાથીઓમાં જેમ ગંધહસ્તી સૌથી શ્રેષ્ઠ હોય છે તેમજ પુરુષોમાં જે ગંધહસ્તિ જેવા છે તેઓ પુરુષવર ગંધહસ્તી કહેવાય છે, તેમના માટે મારા નમસ્કાર છે.૩૪ અતિશયો અને ૩પ વાણીના ગુણોથી વિશિષ્ટ હોવા બદલ પ્રભુ લોકોત્તમ કહેવાય છે,એવાતે લોકેાતમના માટે મારા નમસ્કાર છે, ભવ્ય જીના ગ–ક્ષેમકારી હોવા બદલ–તે લોકનાથ પ્રભુને નમસ્કાર છે, એકેન્દ્રિય પ્રણીઓથી માંડીને પંચેન્દ્રિય સુધીના બધા જીવોથી વ્યાસ, આ લોકના રક્ષણ માટેના ઉપાયોને બતાવનારા હોવાથી લોકહિત સ્વરૂપ-પ્રભુને નમસ્કાર છે, લોકના પ્રદીપ સ્વરૂપોને નમસ્કાર છે. (ાપનોચારાળ, કમરચાળ
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
૧૭