________________
મિત્તા મદુરચે નિવિ ત્રિર) દેવાનુપ્રિય આપના સૂર્યાભવિમાનમાં સ્થિત સિદ્ધાયતનમાં જિનસેધ પ્રમાણમાત્રાવાળી ૧૦૮ જિન પ્રતિમાઓ સ્થાપિત છે. ( सभाए णं सुहम्माए माणवए चेइए खंभे वइरामएसु गोलवट्टसमुग्गएसु बहूओ વિસાવદારો સનિલિવત્તાનો વિદ્રુતિ) સુધર્મા સભામાં સ્થિત માણવક ચિત્ય સ્તંભમાં વજ મય ગેલસમુદ્રગમાં પુષ્કળ પ્રમાણમાં જિન અસ્થિઓ એકત્ર કરીને મૂકી રાખી છે. (તળો રેવાણુવિજ્ઞi of જ વvi માળિયા" રેવાળ ૨ સેવળ ૨ બાળો જુવાન્નિાલો) તે આપ દેવાનુપ્રિય માટે તેમજ અન્ય સૌ વૈમાનિક દેવ અને દેવીઓ માટે અર્ચનીય યાવત્ પયું પાસની ય છે. (ત एयं ण देवानुप्पियाण पुट्वि करणिज्जं, तं एयं देवाणुप्पियाणं पच्छा करणिज्ज) એથી સૌ પહેલાં આપ દેવાનુપ્રિય માટે આ કામ પૂર્વકરણીય છે અને આપ દેવાનુપ્રિય માટે આ પાશ્ચાત કરણીય છે. (તે ઘડ્યું ને તેવાણુવિચાi gવ રેડ્યું, તે ઘડ્યું છે તેવાણુપિયા i gછી રેવં) આપ દેવાનુપ્રિય માટે સૌ પ્રથમ આ ઉચિત છે અને આપ દેવાનુપ્રિય માટે આ પશ્ચાત ઉચિત છે, (ચં વાજુप्पियाणं पुदिव वि पच्छा वि हियाए सुहाए खेमाए निस्सेयसाए आणुगमियत्ताए વિસરુ) આ ૫ દેવાનુપ્રિય માટે આ પહેલાં પણ અને પછી પણ હિતસાધનરૂપ છે, સુખસાધનરૂપ છે, ક્ષમાસાધનરૂપ છે, કલ્યાણ સાધનરૂપ છે અને પરંપરાથી સુખનું સાધનરૂપ છે.
ટીકાઈ–આ સૂત્રને સ્પષ્ટ જ છે. સૂ૦ ૮૩ II
સમાનિકદેવકે કથનાનુસારસે સૂર્યાભદેવકાકાર્યકરના
તpi સે યુરિયાએ ફે”! ચારિ.
સૂત્રાર્થ-(તi સે સૂરિરામે તે તેને સામાળિચરાવવા ઇi રેવા અંતિ હચમÉ સોચા) ત્યાર પછી તે સૂર્યાભદેવ તે સામાજિક પરિષદુપપન્ન દેવે પાસેથી આ પ્રમાણે વાત સાંભળીને (નિરH, ઇંતુ નવ દિચા સળિજ્ઞાળો કરભેર) અને તેને હદયમાં ધારણ કરીને ખૂબજ પ્રસન્ન તેમજ સંતુષ્ટ ચિત્ત થયો અને શયનીય પરથી ઊભે થયા. (જમ્મુદ્રિત્તા વઘવાચનમાળો પુપસ્થિમિvi વાળ નિરજી) અને ઉભે થઈને તે ઉપપાત સભાના પૌરત્યકારથી પૂર્વ દિશા તરફના-દ્વારથી–નીકળ્યો. (
નિરછત્તા કેળવ તેજોવ વવાઝફ) અને જ્યાં હદ (ધર) હતો ત્યાં ગયો. (વાછિત્તા દુરચંશુપચાહિની જેમ ૨ પુસ્થિમિસ્તેvi તો બTuસરૂ) ત્યાં જઈને તેણે હદની વારંવાર પ્રદક્ષિણા કરી અનેત્યારપછી
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧
૨૩૦