________________
તે પૂર્વ તારણ તરફથી તેમાં પ્રવિષ્ટ થયા. ( અણુવિસિત્તા પુર્વામિત્ઝેળ તિરોવાળડિયાળ પડ્યોહ૬) પ્રવિષ્ટ થઈને તે પૂર્વ દિશા તરફની ત્રિસેાપાન પ્રતિરૂપ ઉપર થઈને તેમાં ઊતર્યાં. ( પોત્તિા નહાવવાનું નમપ્નાં રેક્) ઉતરીને તેણે તેમાં જલાવગાહન કરીને સ્નાન કર્યું. (રિત્તા નદ્ધિ રૂ) સ્નાન કરીને પછી તેણે જલક્રીડા કરી. (રિત્તા નામિલેયર, રિત્તા બાયંતે રોઙે પરમમુમૂર દરવાજો પદ્મોત્તરરૂ) જળક્રીડા કરીને પછી તેણે જળથી અભિષેક કર્યાં. જળથી અભિષેક કરીને પછી તેણે આચમન કર્યુ" એટલે કે શરીરના નવ દ્વારાનું અતિ સ્વચ્છ જળથી પ્રક્ષાલન કર્યુ. આ પ્રમાણે પવિત્ર અને પરમ શુચિભૂત થયેલા તે હદમાંથી બહાર નીકળ્યા. ( વદ્યોત્તરિત્તાનેળેષ મિસેચસમા બેવ વાછરૂ) બહાર નીકળીને તે અભિષેક સભા તરફ રવાના થયા. (પુવાનચ્છિત્તા અમિત્તેય સમં અનુપયાદિની રેમાળે ૨ પુર્વામિòળવારે અણુવિત્તિ ) ત્યાં પહોંચીને તે અભિષેકસભાની વારવાર પ્રદક્ષિણા કરતા પૂર્વદિશા તરફના દ્વારથી તેમાં પ્રવિષ્ટ થયા. ( અનુર્વાસિત્તાનેળેવ સીદાસને તેળેવ વાળજીરૂ, હવાનછિત્તા સીહાસળવળÇ પુસ્થામિમુદ્દે સંનિકળે) પ્રતિષ્ટ થઈ ને પછી તે જ્યાં પેાતાનું સિંહાસન હતું ત્યાં ગયેા. ત્યાં જઈને પૂર્વક્રિશા તરફ માં ફરીને તે સિહાસન ઉપર બેસી ગયા.
આ સૂત્રની વ્યાખ્યા સ્પષ્ટ જ છે. જલાવગાહન શબ્દના અથ થાય છે. જળમાં પ્રવિષ્ટ યવું. અને જલમજ્જનના અર્થ થાય છે જળથી શરીરનું શેાધન કરવું. આ બધું પતાવીને તેણે જળક્રીડા કરી જળક્રીડા કરીને જલાભિષેક કર્યાં.જળસ્નપન કર્યુ” જલાભિષેક કરીને તે આચાન્ત થયા નવદ્વારાનાં-પ્રક્ષાલનથી તેણે ચેાક્ષચાખી–શારીરિક શુદ્ધિ મેળવી એટલે કે આ પ્રમાણે પવિત્ર થઈને શારીરિક વિશુદ્ધતા મેળવીને તે હૃદ (ધરા) માંથી બહાર નીકળ્યા. ॥ સૂ૦ ૮૪ના
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૨૩૧