________________
છે, આમ તેમ ફેલાવવામાં આવે છે પિરભાગના કામમાં લેવામાં આવે છે. પેાતાની પાસેના પુરૂષા વગેરેને આપવમાં આવે છે અથવા તો એક પાત્રથી ખીજા પાત્રમાં મૂકવામાં આવે ત્યારે એમની એવી તીવ્ર સુવાસ દિશાએ અને વિદિશાઓમાં પ્રસરી જાય છે કે જેથી મનપણુ આકર્ષિત થઇ જાય છે. મનને આનંદ પ્રાપ્ત થાય છે. મનને ગમે છે. ઘ્રાણેન્દ્રિય અને મનને એક જાતની શાંતિ પ્રાપ્ત થાય છે. આ બધી વાત સાંભળીને શિષ્ય પ્રશ્ન કરે છે કે તે ર્માણુઓના ગધ આવા જ હાય છે કે શું ? ત્યારે જવાબમાં ગુરુ તેને કહે છે કે— આ અર્થ સમ નથી’ વગેરે પહેલાના જેવુ જ થન અહીં પણ છે. એટલે કે આ રત્નાના ગંધ તા આ પદાર્થો કરતાં પણ અતિ તીવ્ર છે ! સૂ. ૧૮ ૫
તે મણિએના સ્પર્શનું વર્ણન.
' तेसिं णं मणीणं इमें एयारूवे फासे पण्णत्ते ' इत्यादि ।
સૂત્રાથ— તેત્તિ ન મળીન રૂમે ચાહવે જાત્તે વળત્તે ) તે મણિએના સ્પ આ પ્રમાણે વર્ણવવામાં આવ્યા છે, ( સે ન્હાનામદ્ બાળેક્ ના, સક્ યા, પૂર્વરૂ वा, णवणीएइ वा हंसगब्भतूलियाइ वा सिरीसकुसुमनिचएइ वा बालकुसुमपत्तरासीइ વા ) જેવા સ્પર્શ અજિન મૃગચર્મના હોય છે, રૂના હાય છે. મૂરના હાય નવનીત માખણ-ને હાય છે, હ‘સગર્ભ તૂલિકાના ( પાથરવાના ગાદલાના) હાય છે, શિરીષના પુષ્પના સમૂહના હોય છે. નાના પુષ્પાના પત્રાના સમૂહના હાય છે, તે પ્રકારના સ્પર્શ તે મણિએના હોય છે. ( મને ચાહવે સિયા) શું એમનાં જેવા જ સ્પર્શે તે મણિઓના હાય છે ? ( નો ફળદ્રે સમદ્રે) આ અર્થ સમ નથી. કેમકે ( તેનું મળી હ્તો ધ્રુતરાષ્ટ્ર એવજ્ઞાન જાણેનું જળત્તા) તે મણિ એમના કરતાં પણ વધારે ઈષ્ટ તરક યાવત્ સ્પર્શ વાળા કહેવામાં આવ્યા છે.
ટીકા :—પૂર્વોક્ત કૃષ્ણ વગેરે મણિના સ્પર્શી જેવા અજિન-ચામડાના, તૂલના, ભૂર–વનસ્પતિ વિશેષના, નવનીત–માખણના, હ’સગર્ભ તૂલિકા-હ`સચૌઈન્દ્રય કીટ વિશેષ નિર્તિત ત ંતુ સમૂહથી બનાવવામાં આવેલી શય્યાના, શિરીષ પુષ્પના સમૂહના અને પુષ્પ કલિકાના પાંદડાના સ્પર્શ હોય છે. તેવા જ મણુઓના પણ હાય છે. શેષ પદોને અર્થ ‘ મવેત્તકૂવઃ ચાત્ ” આ પદનું કથન પહેલાંની જેમ જ જાણી લેવુ જોઈએ. આ સર્વે પદાર્થો કરતાં પણ અનેક ગણા કામળ સ્પર્શ આ રાના છે. !! સૂ. ૧૯ ॥
,
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૭૪