________________
વિસ્તારમાં ચારે દિશાએમાં વન' કહેવાય છે. ( તે ના) આ પ્રમાણે છે. (સોળવળે, સત્ત વળવળે પળવળે, ચાવળે ) અશેકવન સમપણું વન, ચંપકવન અને આમ્રવન (મુસ્થિમાં સોવળે, તાળિનું સત્તવળવળે, પશ્ચિમેળ પવનવને ઉત્તરેળ સૂચળવળે ) પૂર્વ દિશા તરફ અશાકવન છે, દક્ષિણ દિશાતરફ સસપ વન છે. પશ્ચિમ દિશા તરફ ચંપકવન છે અને ઉત્તર દિશા તરફ આમ્રવન છે. ( તે ન વન સંડાસાનારૂ અદ્યતેરસનોચસચસŘાફ' આયામેળ નોયળસારૂં' વિશ્વમેળ' જ્ઞેયં પત્તેય પાપરવિવત્તા જિજ્જા, વિશબ્દોમાસા ) એ વનષડા આયામની અપેક્ષાએ ૧૨ લાખ યેાજન કરતાં પણ કંઇક વધારે છે અને વિષ્ણુભની અપેક્ષાએ પાંચસેા ચેાજનના છે. એ બધા વના સ્વતંત્ર રીતે પ્રકારાથી પ્રરિવેતિ છે. અને કૃષ્ણ તેમજ કૃષ્ણકાંતિવાળા છે, ( યિા, રિયોમાલા, રીચા મીયોમાલા, નિદ્ધા, નિદ્ઘોમાસા તિન્ના, તિન્ત્રોમાસા જિન્દા, જિદ્દછાયા, નૌા, નીરુ च्छाया, हरिया, हरियच्छाया, सीया सीयच्छया, निद्धा निद्धच्छाया घणकडितडितच्छया રમ્મા મદ્દામ-નિલમૂચા) હરિત છે. હરિત કાંતિવાળા છે, શીત સ્વરૂપ છે, શીત ક્રાંતિવાળા છે, સ્નિગ્ધ છે. અને સ્નિગ્ધકાંતિ છે. તીવ્ર છે અને તીવ્ર અવભાસવાળા છે. કૃષ્ણ છે, કૃષ્ણ છાયાવાળા છે. નીલ છે, નીલીછાયાવાળા છે, લીલાં છે. લીલી છાયાવાળાં છે, વૃક્ષાની શાખાએ પરસ્પર એકબીજા વૃક્ષેાની સાથે ભેગી મળેલી છે. એ વનડા મહામેથેાના વિશાળ સમુદાય જેવા લાગે છે. ( તે ન પચવા મૂમંતો વરસડ વળો) એ વન ડેના વૃક્ષેા પૃથ્વીની અંદર ઊંડી પહેાંચેલી મેાટી માટી જડાવાળા છે, વગેરે રૂપથી અહીં વૃક્ષાનુ વર્ણન સમજી લેવું જોઈએ. આ પ્રમાણે આ વનષ`ડાનુ વર્ણન છે.
ટીકા — સૂર્યભવિમાનના દરેકે દરેક દરવાજામાં ૧૦૮ ચક્રધ્વજાએ છે, એટલે કે ધ્વજાઓમાં ચક્રનુ' ચિન્હ બનેલુ' છે એથી જ એમને ચકચિહ્નિત હેાવા બદલ ચક્રધ્વજાએ કહેવામાં આવી છે. આ પ્રમાણે જ બીજી વાએમાં પણ તે તે ચિહ્નો થી યુકત હેવા બદલ તત્તનામધેયતા જાણવી જોઇએ ૧૦૮ થી મૃગાંક્તિ ધ્વજા
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૬૮