________________
ધ્વજાએ (અટ્ટસયં વૈચાળ વિસાળ નવવેકળ વમેવ સપુવરળ મૂરિયામે વિમાળે મેળે વારે. બસીય બદ્દી નસ્લ મવદ્ ત્તિ મવાય) ૧૦૮ સફેદવધુ વાળા તેમજ ચાર દાંતવાળા હાથીના ચિહ્નથી અક્તિ ધ્વા છે, આ પ્રમાણે સૂર્યભવિમાનના દરેકે દરેક દ્વારમાં ચક્રધ્વજથી માંડીને નાગવર કેતુ પંત સર્વ વ્રજાએ ૧૦૮૦ એક હજાર એશી છે. એવું તીથ દેવાનુ તેમજ ગણધરાનું કથન છે (તેમા મારાળ મેળે યારે વળવું ૨ મોમા નન્ના, તેમિન મોમાળ ભૂમિમાળા ઉજ્જોયા ચ માળિયથ્થા) તે દરવાજામાંથી દરેકે દરેક દરવા જામાં ૬૫, ૬૫ ભૌમ ઉપરગૃહા કહેવામાં આવ્યાં છે. એ ઉપગૃહાના—ચન્દ્રશાળાઓના કથન માં ભૂમિભાગ તેમજ ઉલ્લોકનું પણ કથન સમજવું જોઇએ. ( તેપ્તિ ન મોમાળ વહુમાવે માણ પત્તરું વત્તેય સામળે પત્તે ) તે ઉપરિગૃહાના ખરાખર મધ્યભાગમાં દરેકે દરેક ઉપગ્રહમાં સૂર્યાભદેવના માટે ઉપવેશન ચાગ્ય એક એક સિંહાસન છે તેમ કહેવાય છે. ( સીદ્દાસળ વળો સપરિવાડો અવરસેતુ મોમેનુ, પત્તેય જ્ઞેયં અાસળા વળત્તા ) અહીં સપરિવાર સિંહાસનેાનું વર્ણન સમજવું જોઈ એ. તેમજ બાકી રહેલા દરેકે ઉપરિગૃહમાં ભદ્રાસના કહેવાય છે. (તેસિન દ્વારાનું વિનાનારામોજીનવિર્દિ ચળેદિવસોમિયા-ત નારયળદ્િધના સ્ટ્રિäિ) એ દરવાજાએના ઉત્તમાકારી-દરવાજાની ઉપ૨ના ભાગા ૧૬ જાતના રત્નથી શેાભિત છે. કકેતન વગેરે સામાન્ય રત્નાથી માંડીને રિષ્ટ સુધીના રત્નેાનું વર્ણન અહીં સમજવું જોઈ એ. ( તેત્તિ ન તારાન કવિ અટ્ઠટ્ટુ મંગા સફ્ળયા નાવ છત્તારૂØત્તા ) તે દરવાજાઓની ઉપર આઠ આઠ મંગલક ધ્વજાઓ સહિત યાવત્ છત્રાતિચ્છત્રો છે. ( વમેવ સપુત્વવરેળ મૂરિયામે વિમાળે ચત્તરિ વારસહસા મયંતિ ત્તિમટ્લાય) આ પ્રમાણે સૂર્યભવિમાનમાં ચાર હજાર દ્વારા છે, તેમ તીર્થંકર તથા ગણધરોએ કહ્યું છે. ( સૂરિયામલ વિમાળફ્સ ચિિત્ત પંચ પંચ નોળચારૂ' ગવાહાત્ જ્ઞાતિ નળસંડા વળત્તા ) સૂર્યભવિમાનની ચારે દિશાઓમાં પાંચસા પાંચસે યેાજનના
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૬૭