________________
“સેવા સમળે માવં રૂારિ !
સૂત્રાર્થ-(સેવારૂ સમળે માવે મારે તેવા ઘઉં વારી ) હે દે ! આ રીતે સંબંધિત કરતાં શ્રમણ ભગવાન મહાવીરે તે દેવને આ પ્રમાણે કહ્યું-કે (જોરાળભેંશ લેવા ! નીચમેચ રેવા' ફિમેળે તેવા ! નામેયં સેવા) હે દેવ હવે પછી જે કાર્ય કહેવાશે તે પૂર્વની પરંપરાથી ચાલતું આવે છે. કેમ કે પૂર્વદેવોએ આનું આચરણ કર્યું છે. હે દેવો ! આ તકલ્પ છે. એટલે કે આ દેવને આચાર છે. હે દેવ આ કૃત્ય કરવા યોગ્ય છે. એટલે દેવોની કર્તવ્ય કેટિમાં બતાવવામાં આવ્યું છે. (અરુન્નમેવ સેવા) હે દે ! પુરાતન દેવોએ પણ આનું આચરણ કર્યું છે. ( રમyouTચમેયં સેવા) પહેલાંનાં બધા ઈન્દ્રોએ પણ એના માટે આજ્ઞા કરી છે. (ગvi અવાવરૂવાળમંતર કોવિચ મળિયા રેવા અરહંત મવારે વંતિ નતિ) ભવનવાસી, વાનર્થાતર, તિષિક અને વૈમાસ્તુતિ કરે છે નમસ્કાર કરે છે. (ચંદ્રિત્તા રમસિરા તો સારું સારું ગામડું સાિિર તૈ વોરાનાં રે! કાર સન્મguળચર્થ સેવા) વંદના તેમજ નમસ્કાર કરીને પછી તેઓ સવે પોતપોતાનાં નામ-ગે કહે છે. એટલા માટે પૂર્વના બધા ઈન્દોએ આ જાતનું આચરણ કરવાની આજ્ઞા કરી છે. એથી આ બધું પૂર્વે થયેલા ઈદ્રો વડે અભ્યનુજ્ઞાત છે, આ રીતે ભગવાને દેવોને કહ્યું. આ સૂત્રની ટીકાર્થ છાયાથેની બરાબર હેવાથી અલગ આપેલ નથી. એ સૂ. ૬ |
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૩૦