________________
સૂર્યાભદેવકે નાટયવિધિકો દિખાના
વિને ઉદ્ધસંમrd” રૂારિ .
સૂત્રાર્થ(ચિંતે) તે દેવકુમારો તેમજ દેવકુમારીઓ એ બીજી રીતે પણ કઈ ઢબે ગીત ગાયું તે વાતને સૂત્રકાર આ સૂત્ર વડે સ્પષ્ટ કરે છે કે—(૩તાળ સંવાળું, કાળ, સંણિયાળ, ઘરમુળ, પેચાળ પરિપિરિયા) શંખે, શૃંગે, શખિકાઓ, ખરમુખિઓ, પે પરિપિરિકાએ વગાડવામાં આવ્યા ત્યારે (મદુમંતi vળવાનું ટાળ, દાઢિન્નમાળામાં અમાણે ફ્રોમાાં) પટ પટેલે વગાડવામાં આવ્યા ત્યારે તેમજ ભંભાઓ અને રંભાએ જ્યારે વગાડવામાં આવ્યા ત્યારે (તાકિદંતામાં મેળ ઘીનું સુંદુહીં) તેમજ ભેરીઓ ઝલ્લરી અને દુભીઓ વગાડવામાં આવી ત્યારે (કાઢવંતાણં મુરચાખે, મુજા, નથીમુજ) મુરજે, મૃદંગે નંદી મૃદંગે જ્યારે વગાડવામાં આવ્યા ત્યારે (રાविज्जताणं आलिंगाण कुंतुवाण गोमुहीण महलाणं, मुच्छिज्जंताण वीणाणं वीपंचीण વર૪i, યુદૃગંતા મહંતી 8માં ચિત્તવિળા) આલિ, કુસ્તુ, ગોમુખીઓ, મલો, વીણાએ, વિપચિઓ, વલ્લકીએ, મેટી કચ્છપીઓ તેમજ ચિત્રવિણાઓ વગાડવામાં આવી ત્યારે (સરિન્નતાનું વીસાનં સુધોતાનું રિઘોસાળ ) બથ્વીસાઓ, સુઘાષાઓ, તેમજ નંદિઘાષાઓ જ્યારે વગાડવામાં આવી ત્યારે (ફ્રિન્નતાનું મામM ઇમામતીનું પરિવારનું જીવંતી ડૂળા ત્વવાળાં) તેમજ ભ્રામરી, ષડ્રભ્રામરી, પરિવાદિની, સહતંત્રી તૂણું તુંબવીણાએ જ્યારે વગાડવામાં આવી ત્યારે (ગામોટિનંતાનું મોચા ગુમાન ( સંજ્ઞા) નવસ્ટા રિકન્નતી મુur gી વિચિM) તેમજ આમેટ, કુંભ (ઝંઝા) અને નકુલા તેમજ મુકુંદ, હુડુક્કા અને વિચિક્કી જ્યારે વગાડવામાં આવી ત્યારે (વારૂબંતા જહાન વિંતિમ ક્રિળિયાળ, ૬
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૧૨૧