________________
કાર્યો સંપન્ન કર્યા. અહીંથી આગળ દક્ષિણ દ્વારાદિકમથી પૂર્વનન્દા પુષ્કરિણી સુધીનું વર્ણન સિદ્ધાયતનની જેમ જ સમજવું જોઈએ. (ગાય નહિં જાવ પુરfથમિસ્ત્રી બં પુરી વેળા શરું રચસમા તે વવાર) એજ વાત
સાચતનતદર ચાવતુ પરરથા નવાપુ ીિ ” આ પાઠ વડે પ્રકટ કરવામાં આવી છે. ત્યારપછી તે અભિષેક સભામાં. આવ્યા. ત્યાં તેણે અનુક્રમે મણિપીઠિકાની, સિંહાસનની, અભિષેક ભાંડની અને બહુમધ્ય દેશભાગની પ્રમાર્જના કરી યાવત્ ધૂપદાન સુધીના બધાં કાર્યો સંપન્ન કર્યા. એના પછી દક્ષિણ દ્વારાદિકમથી પૂર્વનન્દા પુષ્કરિણી સુધીનું વર્ણન સિદ્ધાયતનની જેમ જ સમજવું જોઈએ. ત્યારપછી તે અલંકારિક સભામાં આવ્યો (માસમાં તવ સર્વ) ત્યાં તેણે મણિ - પીઠિકાની સિંહાસનની, અલંકાર ભાંડની અને બહુમધ્યદેશભાગની પ્રમાર્જના કરી યાવત્ ધૂપદાન સુધીના બધા કાર્યો યથાવિધિ સંપન્ન કર્યા. એના પછીનું કથન દક્ષિણ દ્વારાદિકમથી પૂર્વનંદા પુષ્કરિણી સુધી અભિષેક સભાની જેમ જ સમજવું જોઈએ. (નળા વવસાય સમા તેને વાછરૂ ) ત્યાર પછી તે વ્યવસાય સભ્રામાં આવ્યા. (તદેવ સ્ત્રોમાં પરામુનરૂ, Tહ્યાચળ હોમસ્થgi પમરૂં, vમન્નિત્તા दिव्वाए दगधाराए अगेहिं, वरेहि य, गंधेहिं य मल्लेहिं य, अच्चेइ मणिपेढियं સીદાસ , સેસં વ) ત્યાં તેણે લમહસ્તકને હાથમાં લઈને પુસ્તકરત્નની પ્રમાર્જના કરી. ત્યારપછી દિવ્ય જલધારાથી તેને સિંચિત કર્યું. યાવત્ ધૂપદાન સુધીની સર્વ વિધિઓ સારી રીતે સંપન્ન કરી ત્યારપછી તેણે મણિ પીઠિકાની સિંહાસનની અને બહુમધ્ય દેશભાગની પ્રમાર્જના કરી યાવત્ ધૂપદાન સુધીના બાકીના બધાં કાર્યો સારી રીતે સંપન્ન કર્યા. ત્યારબાદ તેણે અહીંથી આગળ દક્ષિણ દ્વારા દિકમથી પૂર્વનંદાપુષ્કરિણી સુધીના સર્વ કાર્યો સિદ્ધાયતનની જેમજ સંપન્ન કર્યા તેમ સમજવું જોઈએ. ત્યારપછી તે હૃદની પાસે ગયો. ત્યાં તેણે તરણની, ત્રિ સોપાન પ્રતિરૂપકોની, શાલભંજિકાઓની અને વ્યાલરૂપની પ્રમાજેના કરી અને દિવ્ય જલધારાથી અભ્યક્ષણાદિ તેમજ ધૂયદાનાંત સુધીના સર્વ કાર્યો સરસ રીતે સંપન્ન કર્યા. એજ વાત ( પુમિત્રા ા પુરૂવરિળી લેવ हरए तेणेव उवागच्छइ, तोरणे य तिसोवाणे य सालभंजियाओ य वालरूवए य તદેવ) આ સૂત્રપાઠ વડે સ્પષ્ટ કરવામાં આવી છે ત્યારપછી તે (નેગેવ ઝિપીઢ
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૭૫