________________
तणं से सूरिया देवे '
સૂત્રા—(તદ્ ન છે મૂરિયામે તેવે તેનું પંપાળીયરિવિજ્ઞેળ) આ રીતે તે સૂર્યાભદેવ તે પ`ચાનીકથીપરિક્ષિપ્ત થયેલા (મર્દિનું) મહેન્દ્રધ્વજથી કે જે ( वइरामय वटुलटुसंठिएण जाव जोयणसहस्समूसिएणं महइमहालएणं महिंदज्ज्ञएणं પુરો વૃદ્ધિન્નમાબેન) વજ્ર વડે બનાવવામાં આવેલેા હતા અને જેની આકૃતિ ગાળ અને સુંદર હતી યાવત જે એક હજાર યેાજન જેટલી ઉંચાઈ વાળા હતા અને એથી તે બહુ જ વિશાળ હતા અને આગળ લઈ જવામાં આવી રહ્યો હતો. ( चउहिं सामाणियसहस्सेहिं जाव सोलएहिं आयरक्खदेवसाहस्सीहिं अन्नेहि य નહિં મૂરિયામવિમાળવાસીર્િં તેમનિર્ણદું તેન્દ્િ ટ્રેવીઢિ ચ સદ્ધિસંયુિકે) તેમજ ચાર હજાર સામાનિક દેવાથી યાવત્ ૧૬ હજાર અંગ રક્ષક દેવાથી તેમજ ખીજી પણ ઘણા સૂર્યભવિમાનવાસી વૈમાનિક દેવ અને દેવીઓથી યુક્ત થયેલે ( सव्व ढिए जाव रवेण सोहम्मस्स कप्पस्स मज्झ मज्झेणं तं दिव्वं देवि ढिं दिव्वं देवज्जुइ दिव्वं देवाणुभावं उवसोभेमाणे २ पडिजागरेमाणे २ जेणेव सोहम्मक पस्स છત્તરિદ્ધે નિજ્ઞાનમન્તે તેળેવ જીવનરૂ)સદ્ધિની સાથે અનેક વાદ્યોના તુમુલ ધ્વનિની ચાથે સૌધમ કલ્પના વચ્ચેથી તે દિવ્ય દેવદ્ધિને, દિવ્ય દેવવ્રુતિને, દિવ્ય દેવાનુભાવને, વારવાર પ્રદર્શિત કરતા, વારવાર આગળ જવાની ઉત્સુકતા ખતાવતા જ્યાં સૌધર્મી કલ્પના ઐતરાહ-ઉત્તર દિશા તરફના નિઃસરણ માળ હતા ત્યાં આણ્યે. ( વાચ્છિત્તાલોચનસચસાહસિËવિદેહિં આવેચમાળે લીવयमाणे ताए उक्किट्ठाए जाव तिरियमसंखिज्जाणं दीवसमुद्दाणं मज्झं मज्झेणं वीईवयमाणे २ जेणेव नंदीसरवर दीवे, जेणेव दाहिणपुरत्थिमिल्ले रइकर पव्वए तेणेव વાળજીરૂ ) ત્યાં આવીને તે પેાતાના લક્ષ પ્રમાણુ દેહ ભાગેાથી નીચે ઉતરતાં ઉતરતા, માગને એળ‘ગતાં આળંગતાં તે પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ દેવ ગતિથી
6
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૯૨