________________
સાળ તારણા કહેવામાં આવ્યા છે. આ બધાં તારા ( નામનિમયા, નાળામનિમજી હંમેમુ ળિવિદ્યુમ્નિવિટા જ્ઞાન પરમત્ય) ઘણા પ્રકારના મણિએથી બતાવ વામાં આવ્યાં છે. તેમજ ઘણા પ્રકારના મિણએથી બનેલા થાંભલાએની ઉપર નિશ્ચલ રૂપથી સ્થિત છે. યાવત્ ઉત્પલહસ્ત છે. (તેત્તિનું પજ્ઞેય ૨ પુલો તો તો મારુ મંનિયાએ ફળો) આ તારામાંથી દરેકે દરેક તારણાની સામે બબ્બે શાલ ભંજિકાએ ( પૂતળીઆ ) છે ( નTMા હેટ્ઠા તવ ) શાલભંજિકાઓનું વર્ણન જેમ ૫૬માં સૂત્રમા કરવામાં આવ્યુ છે તેમજ અહીં પણ સમજવુ` જોઇએ. ( સેલિંગ તોરનાળ પુરા તો તે નાવતા ખત્તા નહા હૈઠ્ઠા નાયરામા ) આ તારણાની સામે બબ્બે નાગદા છે ૫૬ માં સૂત્ર પ્રમાણેજ અહીં પણ બધું વણ ન દામ સુધી સમજવું જોઈએ (તેસિંગ તોળાળ પુરો તો તો ચસઘાડા, રાચસંપાડા, નરસંષાડા, શિન્નસંઘાડા. વિપુરિસલપાડા, મોરવસંષાઢા, રાધવસષાડા, રસમસષાડા, સદ્યળામા લચ્છાનાવ કિના) તે તારણાની સામે બબ્બે હયસ બ્રાટ———અશ્વયુગ્મ, ખબ્જે કિનરયુગ્મ બબ્બે કિપુરૂષયુગ્મ મહારગ યુગ્મ, ખખ્ખુ ગન્ધવ યુગ્મ બબ્બે વૃષભ ચુગ્મ છે, આ બધાં સ`પૂર્ણ પણે રત્નમય છે, નિર્મળ છે, યાવત્ પ્રતિરૂપ છે. (વં વંસીલો યોદ્ગો, મિત્તુળાકૢ') આ પ્રમાણે જ બબ્બે શ્રેણીએ છે, ખબ્બે વીથિએ છે અને ખબ્બે સ્ત્રી પુરુષના યુગ્મ છે. ( તેર્ત્તિ નં સોરનાળ પુલો તો જો પરમચો, ગાય સામયાઓ) તેમજ આ તારણાની સામે બબ્બે પદ્મલતાએ છે યાવતા બબ્બે શ્યામલતાઓ છે. ( નિધ મુમિયાબો નાવ સવ્વચળામચો બછાનાવ પડવા) આ બધી લતાએ હમેશા પુષ્પવતી ખની રહે છે. યાવત્ સર્વાંથા રત્નમય કહેવામાં આવી છે. અને તે બહુ જ નિળ છે યાવત્ પ્રતિરૂપ છે. (તેřિ ન તોળાળ પુરો તો તો વિના સોચિયા વળત્તા, સવચળામયા અચ્છા નાવ પડવા) આ તારણાની સામે ખખ્ખું ક્રિસૌવસ્તિકા કહેવાય છે. આ બધાં પણ રત્નમય છે, નિર્માળ છે. યાવત્ પ્રતિરૂપ છે. (તેતિ णं तोरणानं पुरओ दो दो चंदणकलसा पण्णत्ता तेणं चंदणकलसा वरकमलपट्ठाणा
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૫૯