________________
સૂર્યાભદેવકી સ્થિતિ વિષયમેં ગૌતમસ્વામીના પ્રશ્ન
આ પ્રમાણે ભગવાનની સૂર્યાભદેવના ચરિત્ર વિષેની બધી વિગતેને સાંભળીને ગૌતમ પ્રભુને આ પ્રમાણે પૂછે છે કે-સૂર્યદેવની તેમજ તેમના સામાનિક દેવોની સૂર્યાભવિમાનમાં કેટલી સ્થિતિ કહેવાય છે.
सूरियाभस्स णं भंते ! देवस्स केवइयं कालं ठिई पण्णत्ता इत्यादि ।
સૂત્રાર્થ –(ફૂરિયામસ નું મંતે ! વરૂ વરૂ તારું દિ ઘણ7) હે ભદંત ! સૂર્યાભદેવની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? (જોયમા ! વત્તારિ ઢોરમારૂ છું પત્ત) હે ગતમ! સુભદેવની સ્થિતિ ચાર પત્યેપમ જેટલી કહેવામાં આવી છે. (સૂરિયામસ ઇ મેતે ! દેવસ સામાળિસ પરસોવાળાTTળ તેવા દેવચં ચં ચ ggT) હે ભદંત ! સૂર્યાભદેવના સામાન્ય નિક પરિષદુપપન્નક દેવની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? (નોરમા ! વારિરિવાર્ સિ guત્તા) હે ગૌતમ ! સૂર્યાભદેવના સામાનિક પરિષદુપપત્રક દેવની સ્થિતિ ૪ પપમ જેટલી કહેવાય છે. (મઢિg, માગુતિ મછે, મારે, મહાસો, માજુમાને મૂરિયા રે ) આ સૂર્યાભદેવ મહાઋદ્ધિ મહાતિ, મહાબળ મહાયશ, મહાસખ્ય અને મહાપ્રભાવ સંપન્ન કહેવાય છે. અહો નં મતે ! મૂરિયામે તેવે મણિ =ાવ મrg/માને) સૂર્યોભદેવ વિષે આવી અદ્ભુત વાતો સાંભળીને નવાઈ પામેલા ગૌતમસ્વામીએ પ્રભુને આ પ્રમાણે કહ્યું છે કે અહો ! ભદંત ! સૂર્યાભદેવ આવો મહદ્ધિક યાવત્ મહાપ્રભાવ સંપન્ન છે !
ટકાથ–સ્પષ્ટ જ છે. સાતિશય વિમાન વગેરેથી યુક્ત હોવા બદલ સૂર્યાભદેવ મહાઋદ્ધિ સંપન્ન, શરીર આભરણ વગેરેની અનુપમ પ્રભાથી યુક્ત હોવા
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૨૮૧