________________
કરનારી પ્રતિમાઓ કહેવાય છે. (તાઓ ન પામધાદિમાલો ચવચવે.ली यनानामणिरयणखचियचित्तदंडाओ सुहुमरययदीहवालाओ संखककुंदद्गरयअमय महियપેળપુનસંનિવાસનો ધવહાલો વામાઓ, હીરું ધારેમાળીઓર વિįતિ) એ ચામર ધારણ કરનારી પ્રતિમાએ સફેદ ચામરી ઢાળતી ઉભી છે. એ ચામરાની દાંડીએ ચંદ્રકાંતમણિ, વામણિ, વૈસૂર્ય રત્ન તેમજ ખીજા પણ ઘણાં મણિરત્નાથી જડેલી છે. એથી એએ અનેક રૂપાથી શાલિત જણાય છે. એ ચામરાનાવાળા અતીવ સૂક્ષ્મ (જીણા ) છે, પાતળા છે અને બહુ જ લાંબા છે. (તાસિફ્ળ નિળડિમાળ पुरओ दो दो नागपडिमाओ जक्खपडिमाओ भूयपडिमाओ, कुंडधारपडिमाओ सव्वरચળામો બચ્છાઓ જ્ઞાન ચિįતિ) એ જિન પ્રતિમાએની સામે બબ્બે નાગપ્રતિમા, યક્ષ પ્રતિમા અને ભૂત પ્રતિમાએ કું'ડધાર પ્રતિમાએ ઉભી છે. આ અધી નાગ વગેરેની પ્રતિમાઓ સર્વાત્મના રત્નમય છે. નિર્માળ છે યાવત્ પ્રતિરૂપ छे. ( तोसिणं जिणपडिमाणं पुरओ अट्ठसयं घटाणं असयं चंदणकलसाणं, अट्ठसयं भिंगाराणं, एवं आसाणं थालाणं पाईणं सुपइट्टाणं मनोगुलियाणं वायकरगाणं चित्तવરાળ ચળ રંડાળ ) એ જિન પ્રતિમાઓની સામે નાગાદિ સિવાય ૧૦૮ ઘટાએ છે, ૧૦૮ ચંદન કળશા છે, ૧૦૮ ભંગારા-ઝારીએ છે, ૧૦૮ દપ ણા (અરીસાઓ). ૧૦૮ મનાલિકાએ છે, ૧૦૮ વાતકરકા છે, ૧૦૮ ચિત્રકરા છે, ૧૦૮ રત્નકર'ડકા છે. (ચાળ નાવ પુસમાળ પુષોરીનું નાવ જોમહત્ત્વન શેરીળ, पुप्फपडलगाणं तेल्लसमुग्गाणं जाव अंजणसमुग्गाणं अट्ठसयं झयाणं अट्ठसयं धूवकडु - જીયાળ સંનિશ્વિત્ત વિટ્ટુ) ૧૦૮ હયકા છે. યાવત્ ૧૦૮ વૃષભકઠા છે ૧૦૮ પુષ્પ ચ ગેરિકાએ યાવતુ ૧૦૮ લેામહસ્ત ચંગેરિયાઓ છે. ૧૦૮ પુષ્પપટલકા છે, ૧૦૮ તૈલસમુગા છે, ૧૦૮ ધ્વજાએ છે, ૧૦૮ ધૂપપાત્રો છે. ( સિદ્ધાચયબમ્સ નું ઉદ્ બટ્ટધ્રુમના યા છત્તાØત્તા)તે સિદ્ધાયતનની ઉપર આઠ આઠ મ’ગલકા છે. ધ્વજાએ છે અને છત્રાતિછત્રા છે.
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
-
૨૨૩