________________
કે સુધર્માસભાના વર્ણનવાળા પાઠથી માંડીને માનસી સુધીનું આનું વર્ણન પણ સમજવું જોઈએ તેમજ આ સિદ્ધાયતન સેંકડો થાંભલાઓ પર અવલંબિત છે અને યાવતુ પ્રતિરૂપ છે. સુધર્મા સભાના વર્ણનમાં જેમ તેને પૂર્વ-દક્ષિણ અને ઉત્તર દિશા તરફ ત્રણ દ્વારા કહેવામાં આવ્યાં છે તેમજ દ્વારાગ્રવર્તિ મુખમંડળ મુખમંડપાગ્રવર્તિ પ્રેક્ષાગૃહ મંડપ પ્રેક્ષાગૃહમંડપાગ્રવર્તિ પ્રતિમા સહિત ચિત્યસ્તૃપ ચૈત્યસ્તૂપાગ્રવર્તિ ચિત્યવૃક્ષ, ચિત્યવૃક્ષાગ્રવર્તિ મહેદ્રધ્વજ મહેન્દ્રવજાગ્રવર્તિ નંદા પુષ્કરિણી, નંદાપુષ્કરિણીઓની સામે મનગુલિકાઓ અને મેનાગુલિકાઓની સામે ગેમાનસિએ (શમ્યાકાર સ્થાન વિશેષનું) વર્ણન કરવામાં આવ્યું છે, તે પ્રમાણે જ અહીં પણ બધું સમજવું જોઈએ. દેવરછન્દ એક આસન વિશેષનું નામ છે. જે સૂ૦ ૭૯.
જિન પડિમાકે સ્વરૂપકાનિરુપણ
તાસિ નું નિરિમાળ પિટ્ટો” રૂલ્યા ! સૂત્રાર્થ-(તાલિબ જિળપરિબળ પિટ્ટો ઉત્તયં પ્રચં) એ જિનપ્રતિમાઓમાંથી દરેકે દરેક પ્રતિમાની પાછળ (જીરધારપરિમાળો quTલો) છત્ર ધારણ કરનારી પ્રતિમાઓ કહેવાય છે. (તાજો જો ઇરધાનપરિબળો દિવસુદgraહું સોગંદનામધારું થાયવરાછું સજીરું ધારેમાળી ૨ વિદ્રુતિ) એ છત્રધારક પ્રતિમાઓ પિતા પોતાના હાથમાં હિમ, રજત, કુંદના પુષ્પ જેવી કાંતિવાળા તેમજ કેરેટ પુષ્પની માળાઓ જેવા સ્વચ્છ આતપ (છ)ને લીલા પૂર્વક ધારણ કરીને ઊભી છે. (તાસિ નિળપરિમાળ વમળો ઘરે પત્તેચે ૨ વાગરધારહિમાશો પત્તાશો) એ જિન પ્રતિમાઓની બંને બાજુ એક એક ચમરધારણ
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૨૨