________________
કરી (ચારિત્તા જાજાનુ પવન તુતુ પૂવમયમયતા થામિરામ સુગંધવ ધિય ધટ્ટિસૂય વિદ્રં સુરવામિમળજ્ઞોમાં જોતિ ચ હારવુંતિ ૨) વસાવીને કાલાગુરુ, પ્રવર કુંઠ્ઠુરુષ્ક અને તુરુષ્ટ રૂપ ધૂપાની સુવાસથી તે સ્થાન મઘમઘાયમાન— અતિશય ઉગ્ર સુગ ધના પ્રસારથી રમીંય તેમજ ઉત્તમ સુગંધથી સુગંધિત થઈને ગધની ગુટિકા જેવુ થઈ ગયુ.. આ પ્રમાણે પોતે સ્થાનને દિવ્ય અને દેવતાના અભિગમન માટે ચેાગ્ય બનાવી દીધુ. ( દરેત્તા ચરવેત્તા ચ વિષા મેવ સવસામંતિ) આ પ્રમાણે જાતે કામ પૂરું કરીને તેમજ બીજાઓની પાસેથી પણ કરાવડાવીને તેઓએ પેાતાનું કામ બંધ કરી ીધું. ( વસામિત્તા નેળેવ સમળે અળવ મહાવીરે તેળવ જીવાપōત્તિ ) આ કામથી પરવારીને તેએ જ્યાં શ્રમણભગવન મહાવીર હતા ત્યાં આવ્યા. ( તેવ વાચ્છિત્તા સમળ મળવું મહાવીશું तिक्खुत्तो जाव वंदित्ता नमसित्ता समणस्स भगवओ महावीरस्स अंतिચાલો અંવસાવળો ચેડ્યાલો હિનિરવત્તિ) ત્યાં આવીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વખત યાવત્ વન્દના કરી નમસ્કાર કર્યો. વંદના અને નમસ્કાર કરીને પછી તેએ શ્રમણ ભગવાનની પાસેથી અને તે આમ્રસાલવન ચૈત્યથી મહાર આવતા રહ્યા. ( પત્તિનિયમિત્તા તાલુ ટ્ટિયા નાયીચમાળા २ जेणेव सोहम् मेकप्पे जेणेव सूरियाभे विमाणे, जेणेव सुहम्मासभा, जेणेव સૂરિયામે ધ્રુવે તેળવવાનöતિ) બહાર નીકળીને તે સર્વે ઉત્કૃષ્ઠ યાવત્ દિવ્ય દેવગતિથી યાવત ચાલતા જ્યાં સૌધમ કલ્પ હતા જ્યાં સુÖવિમાન હતું. જ્યાં સુધર્માં-સભા હતી જયાં સૂર્યાભદેવ હતા ત્યાં આવ્યા. ( જીવનચ્છિત્તા સૂચિમ देवं करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कट्टु जएणं विजएणं વદ્ધાવૈંતિ, વૃદ્ધાવિત્તા તમાળત્તિય પદ્મવિળ ) ત્યાં આવીને તેમણે સૂર્યાભદેવને બંને હાથેાની અજિલ બનાવીને અને તેને મસ્તક ઉપર ત્રણ વખત ફેરવીને જય વિષય શબ્દોથી વધામણી આપી. વધાવીને તેમના આદેશ મુજબ બધુ... કામ પુરુ કરવામાં આવ્યું છે તે પ્રમાણેની ખબર આપી.
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૩૫