________________
બેઠી છે. અને એમનું મુખ તૃપની જેમ છે. ઋષભ ભગવાનની, વદ્ધમાન ભગવાનની, ચંદ્રપ્રભ ભગવાનની તેમજ વારિણુ ભગવાનની એ પ્રતિમાઓ છે.
ટીકાથ–આ સૂત્રને મૂલાઈ પ્રમાણે જ છે. પરિવારરૂપ ભદ્રાસન સહિત સિંહાસનનું વર્ણન ૨૧મા અને ૨૨મા સૂત્રમાં કરવામાં આવ્યું છે તેથી “છત્તા છત્તા વાવ પત્તા” માં જે યાવત્ શબ્દ આવેલ છે તેથી “ઘverગુજર, પત્તાાતિपताका, उत्पलहस्तक, उत्पलसमूह. कुमुदहस्तक, नलिनहस्तक, सुभगहस्तक, સૌ ધરત,
પુ સ્ત , મહાપુનીશસ્ત, સાતપત્રસ્ત” આ પાઠને સંગ્રહ થયો છે. આ બધાનું વર્ણન ૧૪મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. જે સૂ. ૭૩ II
સ્તૂપ કા વર્ણન
'तेसिं णं थूभाणं पुरओ पत्तेयं पत्तयं' इत्यादि ।
સૂત્રાર્થ– તેરિ ૧ પૂમાનં પુરો પા ૨ મલેઢિયા વળત્તા આ રસ્તૂપની સામે દરેકે દરેક સ્તૂપની સામે એક એક મણિમયી પીઠિકા કહેવામાં આવી છે. (ताओ णं मणिपेढीयाओ सोलसजोयणाइ आयामविक्खंभेणं, अट्ठजोयणाइ वाहल्लेणं નવમણિમ નવ વહિવા) આ બધી મણિપીઠિકા આયામ અને વિસ્તારની અપેક્ષાએ સેળ જન જેટલી છે.–અને સ્થૂલતા-મોટાઈમાં આ બધી આઠ જન જેટલી છે. આ બધી સંપૂર્ણતઃ મણિનિર્મિત છે યાવતુ પ્રતિરૂપ છે. (તા િ મળતિયાગો વવ વૃત્તાં ચં ચ quત્તે) તે દરેકે દરેક
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧
૨૦૮